________________
અરિહંત
૧૩૧
અરિહંત, મીજા ધર્મવાળા પરમાત્માને માને છે તેમ, અનાદિ સિદ્ધ નથી હાતા, કિંતુ જેમનામાં મેાક્ષ પામવાની અનાદિ સિદ્ધ વૈયક્તિક વિશિષ્ટ ચાગ્યતા યાને વિશિષ્ટ તથાભવ્યત્વ હોય છે, એ શ્રદ્ધા અને પુરુષા ના મળે અરિહંત પરમાત્મા અને છે, તેવા જીવા મૂળ તે અનાદિ કાળથી અવ્યવહારરાશિ સૂક્ષ્મ નિર્ગાદમાં અનંતાનંત પુદ્ગલ પરાવત્ત કાળ પસાર કરે છે, તે પછી મીજા સામાન્ય વાની જેમ ભવિતવ્યતાના મળે એમાંથી મહાર આવી ખાદર વનસ્પતિકાય, પૃથ્વીકાય વગેરે જુદા જુદા વ્યવહારના અર્થાત્ વ્યવહાર રાશિમાં આવે છે.
એમાં પણ અનંત કાળ એકેન્દ્રિયથી પચેન્દ્રિય જાતિ સુધીમાં અનંતે ભવ પસાર કરે છે. એમ કરતાં છેલ્લા પુદ્ગલ પરાવત્ત કાળમાં ( ચરાવમાં ) આવી મેાક્ષષ્ટિ પામે છે, આત્માનું ભાન થાય છે, ભવ વૈરાગ્ય જાગે છે, અને ત્યારે એ હિરાત્મા મટી અંતરાત્મા અને છે. પછી એમાં જ્યારે પૂર્વના અરિહંત ભગવાનથી સ્થાપિત શ્રી જિનશાસનની પ્રાપ્તિ કરે છે, ત્યારે એમને શુદ્ધ ધર્મની સ્પના થાય છે, અને સમ્યગ્ દર્શન (સમ્યક્ત્વ-સમકિત) પ્રાપ્ત કરે છે.
અતિ મનવાના ભવની પ્રક્રિયા :
અહીથી એમને અરિહંત બનવાના ભવની ગણતરી થાય છે કે આટલામા ભવે એ અરિહંત અનરો, આ પૂર્વના અરિહ’ત પ્રભુના શાસનની પ્રાપ્તિ થવાથી બને છે ને અંતે પછી પાતે અરિહંત થાય છે; માટે શાસ્ત્રમાં આવે છે,
6 अरिहा अरिह पुव्विया '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org