________________
અરિહંત
૧૨૯ તરફ આકર્ષવામાં અગત્યનો ભાગ ભજવે છે.
અહે! પ્રભુને ઝાડ પણ નમન કરે છે? હે? પક્ષીઓ પ્રદક્ષિણું દે છે ?'
આમ બાલ જીવો ચમત્કાર પામે ને આકર્ષાય. આવા બાલજી આવા આકર્ષણથી આકર્ષાઇ અરિહંત પાસે આવે, પછી ભગવાન પાસેથી સાંભળશે, તો વિશ્વના સત્ય તરો અને મોક્ષમાર્ગને બેધ પામશે. તેથી તેની તાત્વિક શ્રદ્ધા અને સમ્યક્ આચરણમાં એ આવશે,
બાહ્ય એશ્વર્યનું બીજું મહત્ત્વ એ છે કે એ અતિ અસાધારણ કેટિના નિર્માણ સૂચવે છે કે એની પાછળ પ્રભુની કેટલી ગજબ તપસ્યા, દયાન તથા ઉચ્ચ આમપરિણતિ કામ કરતી હશે કે તપ-ધ્યાન-પરિણતિ બીજા જીમાં ન આવે? એવા એ કરણવંત ઐશ્વર્યવાળા ભગવાન “ભાવિક જનને ભતા એટલે ભાવિક જનને ચમત્કાર પમાડતા
અહે અહે!” “ આવા અજબ ગજબના સ્વરૂપવાળા અરિહંત ભગવાન! ” આમ ભવ્ય જીવોને ગદ્દ કરી દેતા :
ભાવિક જનને થોભતા એટલે પાપમાંથી બહાર નીકળ્યા તે નીકળ્યા, હવે ધર્મમાગમાં એમને સ્થિર કરી દીધા.
(અહીં દેવચંદ્રજી મ.ની રચના પૂર્ણ થઈ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org