SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ નવપદ પ્રકાશ વગેરે વગેરે જે અનન્ય બક્ષિસા તીર્થંકર ભગવાને વિશ્વને આપી છે, એ પ્રભુની કરુણા અનંત અપરંપાર છે. આવા કરુણાવત અરિહંત પ્રભુ ભગવંત” છે, ભગવંતનું મારું આકષ ણ : • ભગવત ઃ અને ભગવતમાં ‘ ભગ ’=અધય ભગવાન આત્મિક અવયવાળા છે, આંતર, ખાદ્ય એથય વાળા છે. આંતર અધય એટલે વીતરાગતા-કેવળજ્ઞાન તથા વીર્યાદિ લબ્ધિઓ; અને અધય એટલે સમવસરણ વગેરે આઠ પ્રાતિહાર્યાં. પ્રભગવાનને આવા સમવસરણ આઢિ વૈભવ તથા અશક વૃક્ષાદિ પ્રાતિહાર્યો તે પૌલિક વસ્તુ છે, તેનુ શુ મહુ મહુવ? સમંત ભદ્ર જેવા તાર્કિક શિરોર્માણ દાનિક પણ કહે છે કે ‘હે પ્રભુ! તમને આવા પ્રાતિહાય છે, આવું સમવસરણ છે, તેથી અમે તમને નથી ભજતા, પણ અમે તમને ભજીએ છીએ એ તમારા યુક્તિ યુક્ત શાસનને લીધે એટલે પૌલિક સમયસરદિ શાભાનું શું મહત્ત્વ ? ઉઆ સમવસરણ અને પ્રાતિહાય આદિનું મહત્ત્વ એ છે કે જગતમાં સમતભદ્ર જેવા તાર્કિક શિરામણ દાર્શનિક તત્ત્વજ્ઞ કેટલા ? લાખે એક નહિ, તે બાકીના ખાલવાનું શું? માટે કહેા, માલવાના આકર્ષણ માટે આ પ્રાતિહા અને સમવસરણનું મહત્ત્વ છે, તે માલવાને ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy