________________
અરિહંત
૧૨૭ (૬) ૧૪ રાજલોકમય વિશ્વની જે નરકાદિ સ્થાનની યથાસ્થિત વિસ્તૃત માહિતી સહિત ભવ્ય ઓળખ આપી છે.
(૭) જે યોગ-ધ્યાન-અધ્યાત્મ વગેરેના આગવા અને સાટ સ્વરૂપ બતાવ્યાં છે,
(૮) જે પરમાત્માના સાચા સ્વરૂપને વિસ્તારથી પરિચય આપે છે.
(૯) જે આત્માની કમિક ઉત્ક્રાંતિ દર્શાવતા ૧૪ ગુણસ્થાનકને ભવ્ય ખ્યાલ આપે છે
(૧૦) જે સૂક્ષ્મ પાપોની ઓળખ અને એના પ્રાયશ્ચિત્તોને મહાન વિસ્તાર દર્શાવ્યું છે,
(૧૧) જે પવિત્ર પંચાચારની આગવી અને અનન્ય લભ્ય ઉત્સર્ગ–અપવાદથી ભરચક વ્યવસ્થા બતાવી છે,
(૧૨) જે વિશ્વના કોઈ ધર્મના ઈતિહાસમાં ન મળે એવા વિભૂતિરૂપ સ્થૂલભદ્ર, શાલિભદ્ર, બાહુબલજી વગેરે વગેરે મહાન પુરુષોનાં ચરિત્ર ઉપદેશ્યાં છે.
(૧૩) જે અનન્ય કેટિને પાપથી પ્રતિક્રમણને માર્ગ દર્શાવ્યું છે.
(૧૪) જે સમ્યક્ત્વનો ૬૭ વ્યવહાર, શ્રાવકના બાર વ્રત, સાધુના પંચ મહાવ્રત, તથા ચરણ સિત્તરી-કરણ સિત્તરી (eo મૂળ ગુણ+૭૦ ઉત્તર ગુણ) વગેરેની આરાધના બતાવી છે.
(૧૫) પરમાત્માની વિવેકવાળી અને સાત્વિક ભક્તિના જે અનેક રીત-પ્રકારે બતાવ્યા છે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org