SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અહિં ત ૧રપ પર ભગવાનની કૃપા ઉતરી તેા અભય કુમારે મુનિ રાણિયાને હાથ જોડયા : “તમે તેા ચારમાંથી સાધુ બન્યા ને અમે ? શાહુકાર ! છતાં જલ્દી ભગવાનને શરણે નથી જતા, તમારા પર કેટલી ધી ભગવાનની કરુણા ઉતરી ? ” અરિહંતની કરુણાનું દર્શન: અરિહંત ભગવાન કરુણાવત છે, એટલે કે સ શુભ કાર્યામાં યાવત્ એક શુભ અધ્યવસાયમાં પણ પ્રભુના અચિંત્ય પ્રભાવ કામ કરે છે, કારણ કે એ શુભ અધ્યવસાય અને શુભ વાણી વિચાર-વર્તાવ પ્રભુનાં વચન અનુસારે જગતમાં ચાલ્યા છે. માટે એનું મુખ્ય અસાધારણ કારણ પ્રભુ છે. અરિહંતના જ પ્રરૂપેલ શુભ ભાવ, શુભ વાણી વિચાર-વર્તાવને આદરો તો જ ઉચ્ચકોટિના ફળ મળે, એટલે એમાં મુખ્ય કારણ અરિહંતના પ્રભાવ થયા, આ પ્રભાવ કહે, અનુગ્રહ કહા, કરુણા કહેા,–એક જ ચીજ છે. વળી અરિહંતના દર્શન કરાય, વંદન કરાય, પૂજા— ભક્તિ કરાય, સ્તુતિ ગુણગાન કરાય. જાપ-સ્મરણ, ધ્યાન કરાય, પ્રાર્થના કરાય, પ્રભુના મંદિર મનાવાય, પ્રભુને કિંમતી આભૂષણ ચઢાવાય, પ્રભુના યાત્રાસંઘ કઢાય, ઉત્સવ-મહેાત્સવ કરાય : આ અધુ અરિહંત પ્રભુનુ કરાય તે જ ઉત્તમાત્તમ કેટિના લાભ મળે છે. ત્યારે જો એમના અદ્દલે કાઈ સરાગી દેવદેવી કે દુન્યવી રાજા મહારાજાનું એ બધું કરાય તો લાભ ાસસિયા, એ સૂચવે છે કે એ દૃનાદિ વીતરાગ અરિહંત પ્રભુના આલમને ચવાથી મહાલાભ કરનારા હાઈ આ આલેખનનુ દનાદિ ક્રિયા કરતાં ઊંચું મહત્ત્વ છે, અરિહંત પ્રભુ અરિહંત બનેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy