________________
નવપદ પ્રકાશ
ભગવાનની કરુણા કેવી કે આપણને તપની મહાન પ્રેરણા મળે. આવા મારાર્ વ ધાર તપ કરવાવાળા આવા મહાવીર ભગવાન મળ્યા ? આવા કરુણાવત ! આવા અતિશયવાળા !
૧૧૪
આમ અહેાભાવ થાય : કેવા ભગવાન ! કેવા ભગવાન ! તેથી પ્રભુપર અત્યંત અહુમાન થઈ, પ્રભુના પગલેપગલે પૌદ્ગલિક પરિણતિ ઓછી થઈ જાય છે. વીતરાગ પર અહા! અહા !' આવા અહેાભાવ પૌદ્ગલિક પરિણતિ આછું કરવાનું મહાન સાધન છે,
6
આવી પુદ્ગલ પરણિત ઓછી થાય, પ્રભુ પર હૈયું વારેવારે આવારી થાય પછી મફતિયા વિકા, પાપવિકા આછા થાય-મફતિયા જિજ્ઞાસા-આતુરતા ઓછી થાય. મન
સ્વસ્થ થાય.
ખબર છે મન કેવુ છે? શેરીમાં ભટકતા ગાય ભેંસ જેવુ મન છે, જ્યાં ત્યાં કચરા વિામાં માહુ ઘાલે તેમ આપણું મન એવું છે કે જે તે કચરાપટી વિચાર કર્યા કરે. તે આછા કરવા માટે આ વિચાર છે કે ‘આવા કરુણાવત
ભગવાન છ
ભગવાન જગતના જીવમાત્ર પર્ કરુણાવાળા છે, કારણ કે ભગવાન યથા નિરુપક છે, એટલા માટે ગમે તે જીવ ભગવાનનુ' આલઅન કરે પાપીમાં પાપી કે ગમે તેવા મિથ્યાત્વી જીવ પણ ભગવાનનું આલખન કરે, તેના પર ભગવાનની કૃપા ઉતરી સમજવી.
અર્જુન માળી જેવા અઠંગ ખૂનીએ અને રાણિયા જેવા અઠંગ ચારે ભગવાનનું આલંબન કર્યુ. તે તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org