________________
અરિહંત
૧૧૦ આ પહેલાં સમવસરણ વખતે આઠ પ્રાતિહાર્યની વાત કરી હતી-બાકી પાંચની વાત કરી હતી. તેમાં મતાંતર આવે છે.
પ્રવચનસારોદ્ધાર માં લખ્યું છે. કે
ભગવાન જ્યાં બિરાજે, ત્યાં “અશોકવૃક્ષ ઉપસ્થિત થઈ જાય તેથી ભાવ એવો થાય કે ચાલતી વખતે અશોકવૃક્ષ સાથે ન હોય “દિવ્યધ્વનિ અંગે મતમતાંતર :
દિવ્યધ્વનિ માટે મતમતાંતર મળે છે. દિવ્યધ્વનિની એક વ્યાખ્યા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે એવી કરી છે કે “ભગવાનની જે વાણી છે, તે દિવ્યધ્વનિ છે, કેમકે તે અતિશયથી જોજન સુધી વિસ્તરે છે.”
દિવ્યધ્વનિ માટે બીજો મત એ છે કે “ભગવાન જે બોલે છે, તેમાં ભગવાનના રાગમાં દેવો બંસરીથી સૂર પૂરે છે સૂયડાંગ સૂત્રમાં આ અતિશય બતાવ્યું છે. ગશાસ્ત્રમાં પણ બતાવેલ છે. લોક પ્રકાશમાં પણ છે.
આઠ પ્રાતિહાર્યમાં “ભામંડળ એ કર્મક્ષયકૃત છે અને બાકીના સાત દેવકૃત છે. કર્મક્ષયકૃત અતિશય :
સમવસરણની ભૂમિ પર કરોડ ગમે દેવ સમાય તે કર્મક્ષયકૃત અતિશય છે પ્ર-જેજન ભૂમિમાં કરોડ દેવો કેવી રીતે સમાય? ઉ –અતિશય એટલે અચિંત્ય વસ્તુ તેમાં સવાલ ન ઉઠાવાય
કે આમ કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org