________________
૧૩૦
નવપદ પ્રકાશ
સમવસરણમાં પ્રભુ દેશના આપે, ત્યારે દરેક પ્રાણી, અનાય, મલેચ્છ, ખિલાડી, ઉંદર, હાથી, ધેડા, સૌ કોઈ પોતપાતાની ભાષામાં સમજી શકે, તે કમક્ષયકૃત અતિશય છે. કક્ષયકૃત અતિશય ૧૧ છે :
(૧) ભામડલ (૨) જોજનભૂમિમાં દેવા કરોડગમે સમાય, (૩) જોજન ગામિની વાણી (૪) પાતપાતાની ભાષામાં ભગવાનની વાણી સમજાય અને અન્ય સાત અતિશય મૂષકાદિ ઉપદ્રાદિ હોવા અંગેના છે. સાત ઉપદ્રવ :
ભગવાન પધારે, ત્યાં આજુમાજુ સવાસા જોજન સુધીમાં (૧) તીવ્રશંગ, (૨) મારી; મર્કી ન રહે (૩) તીડ ઉંદરના ઉપદ્રવ ન હોય (૪) અતિવૃષ્ટિ નહિ (૫) અનાવૃષ્ટિ નહિ (૬) દુભિક્ષ ન થાય (૭) સ્વચક્ર એટલે સ્વ રાજ્યની સેના (તાંરિક મળવા) તે પચક્ર-પર રાજ્યની સેના (પર્ રાજાના હુલ્લા) ના ઉપદ્રવ ન હોય ભામલ ચાર ઘાતી કર્મોના નાશથી થતું એટલે કે કમ ક્ષય કૃત છે, તેથી મુખની ચારે બાજુ પ્રભાના પુજ સ્ફુ
રાયમાન થઈ જાય.
૩૪ અતિશય માઢે રાખવા માટે
“ ચાર અતિશય મૂળથી, ઓગણીસ દેવના કીધ, ક ખપ્યાથી અગિયાર, ચાત્રીસ મિ અતિશયા સમવાયાંગે પ્રસિદ્ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org