________________
વાચના
મલાડ (પૂર્વ) મહા વદ ૧૧
૨૭-૧-૮૦
અરિહંત
જે અંતર-આત્માને નિષ્કામ ચારિત્ર-સંયમના ભાવથી વાસિત ન કરે અને બાહથી કડક ચારિત્ર પાળે તો તે વ્યવહાર ચારિત્ર છે, અને આંતરિક સંયમ પ્રગટાવે તે નિશ્ચય ચારિત્ર છે, જીવ જ્યારે માત્ર દેવતાઈ સુખની લાલસાથી ચારિત્ર પાળે છે, ત્યારે એનામાં આંતરિક સંયમ વાસિતતા દેતી નથી. ત્યાં પરિષહ-ઉપસર્ગ સહન કરશે. દેવલોકના સુખની તીવ્ર કામના હોઈ અરિહંત બધું સહન કરી લે છે, સમજે છે, કે “ગણતરીના વરસ ચારિત્ર આવી રીતે પાળીએ અને પરિષહ ને ઉપસર્ગમાં ડગ્યા નહિ, તો ઉપડયા દેવલોકમાં, થોડું સહન કરવાનું છે, તે અસંખ્ય વર્ષોના દિવ્ય સુખ માટે છે, તો આ ભાવમાં કઈ ખોટું નથી,
નિશ્ચય ચારિત્ર-ત્રીજા કષાયની ચાકડીને ક્ષયપશામ થાય તે છે. ચારિત્રથી વાસિત થાય છે, એટલે નિશ્ચય ચારિત્ર મળે છે એટલે કે છઠા સાતમા ગુણસ્થાનનું ચારિત્ર મળે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org