________________
૧૧૬
નવપદ્મ પ્રકાશ
ભીખ માંગતા ફરે છે; પરંતુ હવે શુદ્ધ શ્રદ્ધા થવાથી લાગે છે કે હું એટલે ચંબુ શરીર-પેટ નહિ. t શુદ્ધ શ્રદ્ધા કોની ? 5
પેાતાના આત્માની-નવતત્ત્વની શ્રદ્ધા કરવાની, પણ તે શ્રદ્ધા આત્મપિિતમાં ઉતારવાની આભામાં ઠરાવવાની, આત્મામાં ન ઉતારે ને કારો પતિ થાય, પરંતુ તે આશ્રવ સવરની વાતા તા મેાટી કરે, પણ એને પૂછે, કે
66 તારા આત્મામાં કાંઈ લાગુ પડે છે કે નહિ ?” જવાબમાં ના. આવા શ્રદ્ધા વિનાના શ્રોતા વ્યાખ્યાન સાંભળશે, એમાં એ જ જોશે કે “આ તા લલ્લુભાઈ પર કહ્યું,” “ આ નથ્થુભાઈ પર કહ્યું પણ એને પેાતાને કાંઈ લાગુ પડશે નહિ!”
ભગવાનનુ કહેવુ પોતાને લાગુ પડે એવું દર્શન થાયશ્રદ્ધા થાય તેા તેનાથી પેાતાના આત્મા વાસિત થયા ગણાય --તત્ત્વથી રંગાયેલા થયા.
પ્ર–શ્રદ્ધાથી વાસિત કર્યા પછી શુ` કરવાનું ? ઉ-ચરણીથરતા વાસતા' અર્થાત્ આત્મામાં ચરણ-ચારિત્ર
ઉતારવાનું અને આત્મ પ્રતિમાં એ ચારિત્ર ચ ચળ નહી” અર્થાત્ ‘ હુમણાં આવ્યા અને પછી પાછા ઉડી ગયા,' એમ નહિ, કિંતુ સ્થિર કરવાના--દૃઢ બનાવવાના. એવા દૃઢ ચારિત્ર ભાવથી અંતરઆત્માની પરિણતિ રગી નાખે. આ વસ્તુ ભગવાનના ઉપદેશથી અને ભગવાનના આલમનથી અને છે. માટે ભગવાન પાતે વેામાં આ શ્રદ્ધાભાવ તથા ચારિત્ર સ્થિતાને અના આત્મામાં વાસિત કરનારા કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org