________________
અરિહંત
૧૧૫ ભગવાન નિર્મળ જ્ઞાનથી જાણીને જગતના પદાર્થો, તેના ભાવે, તેના પર્યાયને પ્રકાશિત કરે છે. ભગવાન ત્રિકાળ પર્યાય-વર્તમાન કાળના, ભૂતકાળના ને ભવિષ્યના પ્રકાશે છે; તેથી શું પરિણામ આવે છે?
"ભગવાન જે પ્રકાશે છે, તે સાંભળતાં જીવોને તેની પર શુદ્ધ શ્રદ્ધા થાય છે, શુદ્ધ શ્રદ્ધા :
આ શુદ્ધ શ્રદ્ધા ઉપર ઉપરની નહિ, કિંતુ નિ જ આત્મભાવે. અર્થાત પિતાની આત્મ પરિણતિમાં વણાયેલી શ્રદ્ધા થાય છે.
ભગવાને છ દ્રવ્યો કહ્યા, તેના પર્યાયે કહ્યા તે સાચા છે. નવતરવ-તેના ભેદ બતાવ્યા તે બરાબર સાચા છે. તે પર આમ પરિણતિમાં ઉતરેલી શ્રદ્ધા થાય તો તે આત્માને શુદ્ધ શ્રદ્ધાથી વાસિત કરે છે–ભાવિત કરે છે; અર્થાત અંતર આત્મા એ શ્રદ્ધાથી રંગાઈ જાય છે. તેથી હવે જ્યારે એ શ્રદ્ધાવાન શ્રોતા જગતને કઈ પણ પદાર્થ દેખશે, ત્યારે એ શ્રદ્ધાના રંગના પ્રમાણે તેને નિહાળશે, અને પોતે વસ્તુના ખોટા રાગ દ્વેષથી રંગાશે નહિ. એમાં પિતાના આત્મા પરની પણ સાચી શ્રદ્ધાને રંગ લાગશે, એટલે જશે
સ, ચિદાનંદ, સત અનંતજ્ઞાન, અનંત સુખવાળે હું કોણ? નિરંજનનિરાકાર, પણ નહિ કે ચંબુજીચપ્પણિયાવાળે,
શરીર–પેટ એ ચબુ જેવું. તે પાંચ ઈન્દ્રિ રૂપી ચપ્પણિયાથી ભીખ માગતે ફરે છે. આંખથી રૂપની ભીખ માગે છે: “રૂપ! તું આવીને મારી આંખના ચણિયામાં.” એમ જીભથી રસની ભીખ માગે.. દુનિયામાં વિષયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org