________________
૧૧૪
નવપદ પ્રકાશ છે અને ખેતરના ખાતરના વિઝાના પુદ્ગલ એ અનાજના પુદગલ બને છે. ઉકરડાના પુદગલ તે હીરાના પુદ્ગલ બને છે, એ નજર સામે રહે તે મોહ કે દ્વેષ નહિ થાય. દા. ત. એક માણસ જ હતો. કેઈએ ઉપરથી વિષ્ટા ફેંકી. તેના તેને છાંટા ઉડયા. તેણે કહ્યું : “આંધળા છો? આમ ફેંકાય? ” ત્યાં પડેશીઓ આવ્યા ને રસ્તે જનારા ભેગા થઈ ગયા ને ગાળેની લડાઈ ચાલવા માંડી.
ત્યાંથી ફકીર નીકળ્યો, એક ઓટલા પર ચઢી તે બોલવા લાગ્યા : “ફરિયાદ છે, ફરિયાદ...તો બધા શાંત થઈ તે બાજુ વળ્યા.
શાની ફરિયાદ છે?
“ફરિયાદ છે બરફીબાઈની.” પછી તેણે ફરિયાદ જુ કરી.
બરફી કહે : “જુઓ, કેટલી મહેનતે હું બની? એટલે ગાય ભટકતી હતી, શેરીના છોકરા જાજરૂ ગયા હતા. વિષ્ટા તેના પિટમાં ગઈ. પેટમાં દૂધના પુદ્ગલ થયા. તે છૂટા પડ્યા. બહાર દૂધ આવ્યું. સુખડિયો તે લઈ ગયો, તેની બરફી બનાવી, ગ્રાહક આબે, ઘરે તે લઈ ગયે, તે કબાટમાં મૂકી. છેકરે આવ્યો ને તે ખાઈ ગયે ને મારું વિષ્ટામાં રૂપાંતર કર્યું.
તો પછી આવી બરફી મોઢામાં નાખતાં શરમ ન આવી? ને તે જરા કપડે લાગી તેમાં આટલો બધો ઝગડે? 9 એ સાંભળીને લેકની પર્યાય સામે નજર ગઈ એટલે ઝગડો શાંત થઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org