SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ નવપદ પ્રકાશ છે અને ખેતરના ખાતરના વિઝાના પુદ્ગલ એ અનાજના પુદગલ બને છે. ઉકરડાના પુદગલ તે હીરાના પુદ્ગલ બને છે, એ નજર સામે રહે તે મોહ કે દ્વેષ નહિ થાય. દા. ત. એક માણસ જ હતો. કેઈએ ઉપરથી વિષ્ટા ફેંકી. તેના તેને છાંટા ઉડયા. તેણે કહ્યું : “આંધળા છો? આમ ફેંકાય? ” ત્યાં પડેશીઓ આવ્યા ને રસ્તે જનારા ભેગા થઈ ગયા ને ગાળેની લડાઈ ચાલવા માંડી. ત્યાંથી ફકીર નીકળ્યો, એક ઓટલા પર ચઢી તે બોલવા લાગ્યા : “ફરિયાદ છે, ફરિયાદ...તો બધા શાંત થઈ તે બાજુ વળ્યા. શાની ફરિયાદ છે? “ફરિયાદ છે બરફીબાઈની.” પછી તેણે ફરિયાદ જુ કરી. બરફી કહે : “જુઓ, કેટલી મહેનતે હું બની? એટલે ગાય ભટકતી હતી, શેરીના છોકરા જાજરૂ ગયા હતા. વિષ્ટા તેના પિટમાં ગઈ. પેટમાં દૂધના પુદ્ગલ થયા. તે છૂટા પડ્યા. બહાર દૂધ આવ્યું. સુખડિયો તે લઈ ગયો, તેની બરફી બનાવી, ગ્રાહક આબે, ઘરે તે લઈ ગયે, તે કબાટમાં મૂકી. છેકરે આવ્યો ને તે ખાઈ ગયે ને મારું વિષ્ટામાં રૂપાંતર કર્યું. તો પછી આવી બરફી મોઢામાં નાખતાં શરમ ન આવી? ને તે જરા કપડે લાગી તેમાં આટલો બધો ઝગડે? 9 એ સાંભળીને લેકની પર્યાય સામે નજર ગઈ એટલે ઝગડો શાંત થઈ ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy