________________
૧૧૨
અક્ષયનમ ળ જ્ઞાન : ભગવાન કેવા છે ?
ભગવાન શ્રેષ્ઠ, અક્ષય, નિમળ જ્ઞાનના પ્રકાશથી જગતમાં સર્વ ભાવાના પ્રકાશ કરનારા છે. આ જ્ઞાન શ્રેષ્ઠ એટલા માટે કે એ સમસ્ત જ્ઞાનાવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન છે.
નવપદ પ્રકાશ
પ્ર–નિમળ જ્ઞાન પ્રગટ થયું છે, તે જ્ઞાન નિČળ કેમ ? ઉમલિન જ્ઞાન એટલે રાગદ્વેષ મેહથી લેપાયેલુ જ્ઞાન,
અને તે વસ્તુને યથાર્થ પ્રકાશ નથી. દા. ત. હીરો દેખતાં જ રાગથી ‘આ બહુ કિંમતી હીરા,' એમ રાગ-મિશ્રિત જ્ઞાન કર્યું, તેમાં વસ્તુના યથાર્થ પ્રકાશ નથી; કેમકે ખરેખર તા હીરા આવા સિક્લષ્ટ રાગ કરાવી નર્ક સુધીનાં ઉગ્ર પાપ અાવે છે; માટે એમાં કિંમતી ને સારાપણાનું જ્ઞાન યથા ન કહેવાય, જ્યારે નિર્મળ જ્ઞાન એને કહેવાય, જે વસ્તુસ્વરૂપના યથાથ પ્રકાશ કરે, જે આત્માને ઘાતક ન અને. ત્યારે હીરાનું નિર્મળ જ્ઞાન કેવુ હોય ? આવુ, ૫૦ લાખના હીરો કેવા ?
તા કે ઉત્કૃષ્ટ રાગદ્વેષ કરાવે ને દુતિને અપાવે એવા. શકા : પણ હીરા પર રાગ ન કરી હીરાને પોતાના ન માને તે?
સમાધાન : હીરાને જો પોતાના ન માને તે પછી સાચવી રાખવાની લાલસા હાય ખરી? હીરા પોતાના ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org