________________
અરિહું ત
૧૦૯
કદર કરતા હાઈ એ તે જિનવાણી સાંભળવા, વાંચવા, અને ભણવા માટે જીવનના સર્વ કાર્યોમાં પહેલા નરે એની તાલાવેલી અને અતિ રસભર્યાં પુરુષાથ અવશ્ય થાય. પ્રભુ તે કરુણાથી દેશનામૃત વસાવી મેાક્ષે પધારી ગયા. પરંતુ આપણા જેવા અભાગિયાને શાસ્ત્રકારોએ શાસ્રોમાં ગૂંથેલી એ અમૃત સમી જિનવાણીના જીવનમાં મુખ્યપણે ફ્રુટ ઘુટપણે પી લેવાની અને મગજમાં એ જ મમરાવવાની ગરજ નથી.
દેશના અમૃત વરસતા ” વળી ભગવાન કેવા ? ભગવાન અમૃત જેવી દેશના વર્સાવનારા છે, અમૃત જેવી દેશનાને વસાવનાર ભગવાન કેવા હતા ? વડવીર. એટલે સૌથી મેાટાવીર. જગતમાં જેટલા વીર ગણાય છે, તે અધા કરતાં પ્રભુ મેટાવીર ચાને વડવીર છે. દુનિયાના વીર્ પુરુષોમાં વીરતા મર્યાદિત હતી. દુનિયાના વીરની વીરતા બીજાને ક્રમવાની હોય છે, તે! ભગવાનમાં વીરતા અમર્યાદિત હતી. ભગવાનની વીરતા પાતાના આત્માને ક્રમવાની હતી. કેમકે આખી દુનિયાને ક્રમનારો અનતાનત કાળથી કામક્રોધાદિથી ઉચ્છ ખલ અનેલ પેાતાના આત્મા દ્રુમી શકાતા નથી, તે કામ પ્રભુએ કર્યુ.
"
શકર કે વિષ્ણુએ આક્રમક અન્યને ક્રમવાની વીરતા તાવી, ત્યારે મહાવીર ભગવાને આક્રમક સંગમ પર આંસુ સાર્યા; પરંતુ છતી શક્તિએ એને દમવાનુ’ન કરતાં પાતાનાં ફ્રાધ અભિમાન આદિ આંતરશત્રુને દમવાનું કરી વડવીરતા સિદ્ધ કરી.
ભગવાન પાતાનું શુદ્ધ વીર્ય પ્રગટાવવામાં વડવીર હતા શ્રેષ્ઠ સુભટ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org