________________
૧૦૬
નવપદ પ્રકાશ
કર્યાં પૂર્ણ નાશ થવાની અને મેાક્ષ પામવાની રાહ જોતાં એસી ન રહ્યા, કિંતુ પરાકરણ માટે પડેલાં જેવા ઉઘત બની ગયા, અને ધર્માંતીની તથા ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને ગામેગામ વિચરી, ધર્માંતીનો ભવ્યાત્મામાં પ્રચાર-પ્રસાર થાય એ માટે ઉપદેશના ધોધ વહેવડાવવા
લાગ્યા :
એ વાત કવિ અહીં આ શબ્દોમાં કહે છે કે
<
,,
“ દેશનાઅમૃત વરસાવતા ” અર્થાત્ વીતરાગ–સજ્ઞતીર્થંકર ભગવાન ધર્મ અને તત્ત્વની દેશનાનુ અમૃત વર્ષાવતા હાય છે, ખરેખર વિચરતા ભગવાનની દેશના જેને સાંભળવા મળે છે, એને જ એને અનુભવ થાય છે કે અમૃત તા શું...? કિંતુ અમૃત કરતાંય કેઈ ગુણી ચઢીયાતી એ કેવી અલૌકિક વીતરાગવાણી હાય છે ! કારણ અમૃતપાનમાં એ શક્તિ નથી કે લગાતાર છ મહિના સુધી સળંગ પીવા મળે, તા એમાં ભૂખ ન લાગે ! તરસ ન લાગે ! થાક ન લાગે! ક્ષણ પણ ઊંઘ કે ઝોકુંય ન આવે! મનના બધા સંશયા કુંડી નાખે ! અનંતકાળ ભવમાં ભટકાવનારૂ મિથ્યાત્વ આકાવી નાખે ! સમ્યક્ત્વ, દેશવિરતિ, સ વિરતિ જેવા અનંત કલ્યાણ સધાવી આપે ! વગેરે વગેરે. આ તાકાત અમૃતપાનમાં નથી, જ્યારે ભગવાનની દેશનાના પાનમાં આ સમસ્ત તાકાત છે. વચનામૃત ને ડોસી :
ડાસી જંગલમાંથી લાકડાના ભારા માથે મૂકીને આવતી હતી. એટલામાં અહીં નગરની બહાર સમવસરણ મડાચું. એના ઉપર તીર્થંકર ભગવાને દેશના વસાવવી શરૂ કરેલી, એની નજીકમાં ડામી આવી પહેાંચતાં માથેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org