________________
અરિહંત
ચડકોશિકની ધીરા :
મહાવીર પ્રભુના દાખલા લઈએ તા : મહાવીર ભગવાન એકવાર વિહારમાં જતા હતા, તે તરફ ભયંકર ઝેરીસાપ ચંડકાશિયાના વાસ હતા. લોકોએ કહ્યું: “રસ્તા ટૂંકો છે, પણ ત્યાં ભારિ`ગ છે. તે જીવતાનાં મડદાં પાડે છે; માટે સ્વામી ! મહેરબાની કરીને આ રસ્તે ન જાવ.”
આવી ભીષણ બીક ભગવાનને અટકાવી ન શકી. ભગવાન તે ચાલ્યા : કારણ ? ભગવાન ધીર હતા.
ધીર એટલે? ગમે તેવા ભયંકર ઉપદ્રવ આવે તાપણુ સાધનામાં અડગ. ભગવાનની સાધના ઉત્કૃષ્ટ કોટિની હતી, થૈ વાળી ને સ્થય વાળી અત્યન્ત દૃઢ હતી, એનુ નામ ધીરા. આવી દૃઢ સાધનાવાળા ભગવાને જંગત પર એવા ઉપકાર કર્મા : એક તા મા અતાવ્યા ન ખીજુ પાતાનું દૃષ્ટાંત મતાવ્યું.
૧૦૫
માર્ગ બતાવ્યો તેા જ આપણને લાગે છે કે ‘તે કરવા જેવું છે,' અને સાથે પાતે સાધીને પાતાનુ દૃષ્ટાંત આપ્યું તા તેથી આપણને જોમ આપ્યું,
જોમ આ રીતે: “ ભગવાને સંગમને ક્ષમા આપી, તે હું કેમ ન આપું ” ? “ ભગવાને ઊભા ઊભા તપશ્ચર્યા કરી, તે હું પ્રતિક્રમણ સવારે ઊભા ઊભા કેમ ન કરી શકું? દેશનામૃત:
64
દેશના અમૃત વરસાવતા
તીર્થંકર ભગવાન ધીર, ધર્મધુરધર બન્યા પણ મનીને પેાતાના સ્વાર્થ સિદ્ધ થઈ ગયા અર્થાત પાતે વીતરાગસજ્ઞતાનું પર્માત્મપણુ પામી ગયા પછી હવે અઘાતી
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org