SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ન અરિહંત ૧૦૧ ઉદેશની સમાનતાથી એ મહાપુરુષોના પગલે પગલે ચાલવાને લાભ મળે છે. મનને આશ્વાસન રહે છે કે “ધન્ય જીવન મારું કે સમાન ઉદ્દેશથી મહાન પૂર્ણ પુરુષોને યત્કિંચિત વાર જીવનમાં ઉતારી રહ્યો છું.” માટે પણ પરમાત્મામન માત્ર મોક્ષકામનાથી જ કરાવા જોઈએ, વાત પણ સાચી છે કે ધર્મક્યિા મોટી હેય, દા. ત. સંયમ પૂર્ણ બ્રહ્મચર્ય, લાખના ખર્ચની સંઘયાત્રા યા જિનમંદિર નિર્માણ વગેરે; છતાં જો ઉદ્દેશ મેક્ષિકામનાથી બીજે દુન્યવી મલિન કામનાને હોય તો એમાં મહા પુરુષોને યત્કિંચિત પણ વાર સ્વીકારાય નથી. શ્રી નવપદ પૂજામાં શ્રી જ્ઞાન વિમળ સૂરિત કાવ્ય પછી હવે શ્રી દેવચંદ્રજી કૃત કાવ્ય રજૂ થાય છે. (દેવચંદ્રજીકૃત ઉલાલા) તીથપતિ અરિહા નમું ધમ ધુરંધર ધીરેજી દેશના અમૃત વરસતા નિજ વીર જ વડવીરેજી. અર્થ : તીર્થકર શ્રી અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું, જે ધર્મની ધુરાને ધારણ કરનારા અર્થાત ધર્મના અગ્રણી છે, તેમજ ધીરયાને ધૈર્યવાળા છે, દેશનાને અમૃત વરસાદ વરસાવનારા છે, સ્વશક્તિ પર નિર્ભર શ્રેષ્ઠ વીર પુરુષ છે. આવા તીર્થકર ભગવાન જે અરિહંત છે, તેમને હું નમસ્કાર કરું છું, એવા તીર્થપતિ ભગવાન-તીર્થકર ભગવાન–શાસનપતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy