________________
નવપદ પ્રકાશ
યુવા શ્રેણિકની બુદ્ધિમત્તા:
ગામવાને આ ભાવ શ્રેણિકના કુમારજીવનમાં જોવા મળે છે. વાત એ હતી કે એના પિતાને અનેક પુત્રોમાંથી ભવિષ્યમાં કોને રાજ્યધુરા સોંપવી એ પ્રશ્ન હતો. એમાં શ્રેણિકની હોશિયારી પ્રસંગ પ્રસંગમાં દેખાઈ આવતી હતી,
વધુ ચકાસણી માટે એક વાર કુમારને એક ઓરડામાં ભેગા બેસાડી એક પેક મિઠાઈને કરંડિયે આપી કહ્યું :
આને બોલ્યા વિના કે બહારમાં કાણું પાડ્યા વિના તમારે આમાંથી મિઠાઈ ખાવાની છે. બીજા કુમારે મુંઝવણમાં પડયા, પણ શ્રેણિકે કરંડિયાને એક કપડાં પર ખૂબ હલાવી હલાવ કર્યો એટલે મિઠાઈને ભૂકે કરંડિયા ના છિદ્રોમાંથી બહાર આવ્યું, તે ભેગા કરી ખાધે, બાપ આ જાણ એની વિશિષ્ટ હોશિયારી સમજી ગયા,
બીજી વારના પ્રસંગમાં કુમારને જમવા બેસાડીને ત્યાં કૂતરા છોડી મૂક્યા કૂતર કુમારને ભાણામાં મોટું ઘાલવા જતાં બીજા કુમારે ઊઠી ગયા, પરંતુ શ્રેણિકે હોંશિયારી કરી, ડાબા હાથે બાજુવાળાના ભાણામાંથી કૂતરાને ખાવાનું ફેંકતે ગયે, એટલે કૂતરા એ ખાવામાં પડવાથી શ્રેણિકના ભાણ પર ન આવ્યા, શ્રેણિકે જમણે હાથે નિરાંતે ખાઈ લીધું,
હવે પિતાને શ્રેણિકની જ રાજા બનવાની યોગ્યતા નિશ્ચિત થઈ ગઈ, પરંતુ હવે જે એથી શ્રેણિક પર બહાથી વધુ પ્રેમ દેખાડે તો રાજ્ય ખટપટમાં બીજા કેઈ કુમાર સમજી જાય કે “પિતા અને રાજ બનાવવાના લાગે છે માટે આનું કાટલું કાઢી નાખે.' એમ કદાચ શ્રેણિક પર મરણાત કષ્ટ આવે; તેથી પિતા રાજાએ શ્રેણિક પર બહારથી પ્રેમ ન દેખાડતાં ઉલ્ટ કઈ વાર રીસ-અપમાન જેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org