SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ બરિહંત “નમે એ સહુને ગમે તે તીર્થકર ભગવાન જેવા લકત્તર પુરુષને તો નમનાર જરૂર ગમે. પ્ર-નમનારે પ્રભુને ગમે એમ કહો છો તો શું વીતરાગ પ્રભુને એના પર રાગ થાય? ઉ –નમનારે ગમે એટલે નમનારા પર રાગ થાય, એ તો ઉપલકિય પદાર્થ છે. ખરેખર તે નમનારે ગમે એટલે નમનારાનું મૂલ્યાંકન થાય, એ ગમવાની ખરી વસ્તુ છે, માટે તો સારી નોકરી ભરનાર નોકર શેઠને ગમે એટલે કે શેઠે એના પર રાગ કર્યો, શેઠ રાજી થયા, એટલો અર્થ નથી કેમકે જે શેઠ એનું મૂલ્યાંકન નથી કરતા અને બીજા ગરબડિયા પણ “મારતે મિંયા નેકરનું અવસરે બક્ષિસ વગેરેથી મૂલ્યાંકન કરે છે, તે કેશુ કહેશે કે પેલે સારે નોકર શેઠને ગમે?” સારાંશ: ગમવું એટલે ખરું મૂલ્યાંકન કરવું. પ્રસ્તુતમાં જે નમે, તે પ્રભુને ગમે ને અર્થ એ છે કે તે નમનારનું પ્રભુ સારું મૂલ્યાંકન કરે છે. પ્રભુનું ઊંચું મૂલ્યાંકન એટલે પ્રભુના જ્ઞાનમાં સારા વિષય તરીકે સ્થાન પામવું. પ્રભુ પહેલાં એ નમનારાને કેવળજ્ઞાનમાં અહંકારી વગેરે તરીકે જેતા હતા, તે હવે નમનથી એને વિનમ્ર સારા જીવ તરીકે એટલે કે આત્મન્નતિના પગથિયા ચઢનાર તરીકે જુએ છે. જો કેવળજ્ઞાનીનું આ પ્રમાણપત્રક મળતું હોય તે આત્માનું કેટલું મોટું સૌભાગ્ય ગણાય? તીર્થકરને નમન કરતાં એ ભગવાનને કેવા સરસ ગ ગણાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy