________________
૯૬
સુખને ખેલાવે તેનું નામ કલ્યાણ તેને લાગ્યા એટલે ચાળા' અન્ય ૨મ વાલ્યાનામ્ ।ગળત્તિ' એટલે ‘થતિ’.
સુખને કહેઃ ‘આવ અહી
:
પ્ર૦-તી "કર ભગવાનના કલ્યાણક થાય છે, તે શાના પર થાય છે?
-ભગવાને સર્વ જ્વાની કરુણા વિચારી છે, કરુણા ભાવી છે, તે એવી ભાવી છે કે તે ભાવની નોંધ કુદરત લે છે.
નવપદ પ્રકાશ
‘અ’ પ્રત્યય અતિ કૃતિ
જ્યારે ભગવાનના આ પ્રસંગ (કલ્યાણકના) આવે, ત્યારે પૂર્વની ભાવેલી અનુકંપાના પડધા પડે છે.
તીર્થંકર ભગવાનનુ ચ્યવન થાય તો સુખ. તીર્થંકર ભગવાનના જન્મ થાય તે સુખ, તીર્થંકર ભગવાન દીક્ષા લે તે સુખ. તીર્થંકર ભગવાનને કેવળજ્ઞાન થાય તે સુખ, તીર્થંકર ભગવાન નિર્વાણ પામે તો સુખ.
નમવાપણું ને ગમવાપણું :
નમા તેહ તીકરા માક્ષકામે
અરિહંતપદની આ પૂજા છે, એટલે નવપદની સાધનાથી એ કેવી રીતે અરિહંત બન્યા એ અહી સુધીના કાવ્યથી બતાવીને હવે કહે છે કે એવા તીથકર ભગવાનને નમસ્કાર કરો. નમા તેહ તીથ કરા મેક્ષકામે’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org