________________
અરિહંત
૯૫
ઉદાહરણ : એક મહારાજને શ્રીઉત્તરાધ્યયન સૂત્રના ૪થા અધ્યયનની માત્ર ૧૩ ગાથા, તે ગાખતાં ૧૨ વ લાગ્યાં. ગાખવા ગાખવાના પુરુષા માં પૂર્વે અંધાયેલ ઘાતી કઈ ઊખડી ગયા. તેર ગાથાના આવરણ તો ઊખડયાં, પણ વધારામાં ઘાતી ક્રમ બધાંય ઊખડી ગયાં.
અરિહંતે ચાર ઘાતીક
અઘાતી હજી તેમને વળગેલાં છે,
અળગા કર્યાં છે અને ચાર
46
'જગત્ પંચ ક્લ્યાણકે સૌખ્ય પામે.”
કલ્યાણકથી કલ્યાણ :
વળી પ્રભુ કેવા છે ?
તે જેમનાં પાંચ કલ્યાણકથી જગત સુખનો અનુભવ કરે છે,
પાંચ કલ્યાણક : ચ્યવન કલ્યાણક, જન્મ, દીક્ષા, નાણુ, અને નિર્વાણ કલ્યાણક, ચ્યવન, પ્રભુ દેવલાકમાંથી ચ્યવીને માતાના ઉદ્દેશ્માં આવે, પછી જન્મ લે, દીક્ષા લે, કેવળજ્ઞાન પામે, તે મેક્ષ પામે. આ પાંચે પ્રસંગે અધા જીવાને સુખ થાય. નાર્કોને પણ થાય. નિગેાદના જીવાને વ્યક્ત ચેતના નથી, તેથી ‘હારા’ ન કરી શકે, છતાં એનેય સુખ થાય, ‘હાશ” કરવાના અનુભવ મીજાને થાય.
દુનિયામાં કાઈ ખીજી શક્તિ, કોઈ સત્તા કે વસ્તુ નથી કે જે જીવમાત્રને સુખ આપે. તે ફક્ત તીર્થંકર ભગવાનના પાંચ કલ્યાણક જ છે, અતસુ હૂંત સુખ આપે, માટે તે કલ્યાણક કહેવાય છે.
જ્ય એટલે સુખ, સળ એટલે એલાવવુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org