________________
નવપદ પ્રકાશ
આ ચારને નાશ સમ્યગ્દર્શન, સભ્ય જ્ઞાન અને સમ્યકુચારિત્રની સાધનાના પુરુષાર્થથી કર્યો, અથવા અહિંસા-સંયમ–તપની સાધનાના પુરુષાર્થથી કર્યો, અઘાતી કર્મનાશના ઉપાય : પ્ર–અઘાતી કર્મને નાશ કેવી રીતે કર્યો? ઉઅઘાતી કર્મને નાશ તેનું વદન કરીને વિપાક ભોગ
વીને કર્યો.
કર્મનો નાશ બે રીતે થાય. नत्थि कम्माण मोक्खो अवेयइत्ता तवसा वा झोसइत्ता।
અર્થાત કર્મને ભગવ્યા વિના અથવા તપ (અહિંસાસંયમ-ત૫)થી કર્મને ખપાવ્યા વિના આત્મા પરથી કર્મને છૂટકારે નથી. કર્મને છૂટકારો આત્મા પરથી વેદન કર્યા વિના અથવા તપસ્યાથી ખપાવ્યા વિના થતા નથી, એટલે કે વેદન કર્યા વગર કે તપથી ક્ષય કર્યા વગર કર્મને નાશ થતો નથી.
બાંધેલાં કમ છેડવાં છે?
તો કાં તો ભોગવી લે અથવા તપથી ઉડાવો. પ્ર—આપણે પુરુષાર્થ કઈ વસ્તુને કરવાને? ઉ–ઘાતી કર્મને ઉડાવવાને પુરુષાર્થ કરવાનું છે, પણ
અઘાતીની ચિંતા નહિ કરવાની,
દા. ત. જ્ઞાનાવરણીય નડે છે, તો ગાથા નથી આવહતી, તે ત્યાં પુરુષાર્થ કરવાનો. ગાથા ગોખ-ગેખ કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org