________________
સાહિત્યનું આયેાજન કરીને તેઓશ્રીએ આ વાચનાએના માધ્યમે જે નવનીત તારવી આપ્યું છે તેના આસ્વાદ લઈ સમગ્ર પાઠકગણુ શ્રીનવપદનાં ધ્યાન—ઉપાસના—ભક્તિઆરાધનામાં તલ્લીન બને એ જ શુભેચ્છા.
પ્રસ્તુત પ્રકાશનમાં પૂજ્ય આચાર્ય ભગવંત, તેમને વિનીત શિષ્ય સમુદાય, પ્રેા. શ્રી લાલચંદભાઈ કે. શાહ તથા મુદ્રણમાં આર્થિક સગવડ કરનાર ટ્રસ્ટ વગેરે મહાનુભાવ પ્રત્યે જેટલી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તેટલી ઓછી છે.
શ્રી જિનાજ્ઞાને અનુરૂપ કઇ પણ પ્રસ્તુત પ્રકાશનમાં અમારા મિતષથી આવી જવા પામ્યું હાય તા તે માટે મિચ્છામિ દુક્કડં સહ વિરમીએ છીએ.
Jain Education International
લિ. સંઘના નમ્ર સેવક કુમારપાળ વિ. શાહ (તંત્રી દિવ્યદર્શન, સાપ્તાહિક) ટ્રસ્ટી ‘દિવ્યદર્શન’ ટ્રસ્ટ
For Private & Personal Use Only
www.jainelibrary.org