________________
અધ્યાત્મને બેધ પામવા અને આરાધનામાં જેમ પૂરવા
દિવ્યદર્શન સાપ્તાહિકના ગ્રાહક બને. ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ, પૂજ્યપાદ આચાર્ય
શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના વૈરાગ્યપ્રેરક વિવેચનોને ઝીલતું દિવ્યદર્શન સાપ્તાહિક પ્રત્યેક શનિવારે નિયમિત પ્રકાશિત થઈ રહ્યું છે. આજના કાળે ઊભરાતા અશુભ સંક૯પ વિકલપોથી બચવા અને શુભ અધ્યવસાયમાં મનને ઝીલતું રાખવા તથા જીવનમાં ઉદ્ભવતી જટિલ સમસ્યાઓને ઉકેલ પામવા વૈરાગ્ય અને અધ્યાત્મનો બોધ મેળવવા આરાધનામાં જેમ પૂરવા દિવ્ય જયોતિર્ધરોનો પરિચય કરવા, ને જેન તત્ત્વોની વિશદ તાર્કિક અને તાત્વિક સમજણ તથા આત્મશુદ્ધિ અને શુભ ભાવોનું સતત સાતત્ય જાળવવા ઈચ્છતા હો તો
આજે જ દિવ્ય દર્શન પરિવારના સભ્ય બનો. દિવ્ય દર્શન સાપ્તાહિકના આજીવન સભ્ય રૂ. ૧૫૧-૦૦
, , વાર્ષિક ગ્રાહક રૂા. ૧૦-૦૦ રકમ મનીઓર્ડર દ્વારા નીચેના સ્થળે મોકલી આપો. ૦ ૦ દિવ્યદર્શન કાર્યાલય ૦ ૦
- કુમારપાળ વિ. શાહ ૬૮, ગુલાલ વાડી, ત્રીજે માળે, મુંબઈ-૪૦૦૦૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org