________________
અદ્ભુિત
૯૧
ભોગવે છે, છતાં એમના પરમાત્મસ્વરૂપને કશી આંચ આવતી નથી.
મુક્તિ અને પર્માત્મા :
મુખ્ય વાત આ છે કે જેમ મુક્તિ એ પ્રકારે : ૧, કેવળજ્ઞાન થાય ત્યારે સદેહમુક્તિ અને ૨. સર્વ ક`ના અંત કરી શરીર રહિત બની સિદ્ધ બને ત્યારે વિદેહમુક્તિ
કહેવાય.
એવી રીતે પરમાત્મા એ પ્રકારે : ૧. કુંવળજ્ઞાન પામી, વીતરાગ સજ્ઞ બની હજી જીવંત હાય, શરીરધારીહાય, ત્યારે એ સદેહ પરમાત્મા કહેવાય, અને સ ક તથા શરીરથી સર્વથા મુક્ત અને ત્યારે વિદેહ પરમાત્મા કહેવાય.
એ બતાવે છે કે સદેહે પરમાત્માને શાતા અશાતા વેદનીય કમ અને તેના વિપાક ચાલુ છતાં, એ પરમાત્મા જ છે. ભવાપગ્રહી ચાર જે છે વિલગ્ગા
ભવાપગાહીપણું' :
ભગવાન તીર્થંકર અનવા છતાં એમને ચાર ભવાપગ્રહી અથવા ભવાપગ્રાહી એટલે કે અથાતી ક હુષ્ટ વળગેલા છે. પ્ર-અઘાતી કર્મોને ભવાપગ્રહી કેમ કહે છે ? –અઘાતી ક જીવના પરમાત્મ સ્વરૂપના ઘાત ન કરવા છતાં જીવને ભવ એટલે કે સસામાં પકડી રાખનારા છે, માટે તે ભવાપગ્રહી કહેવાય,
ચાર્ક :
પ્ર૦-વેઢનીય વગેરે કમ કેમ ભવાપગ્રહી ભવમાં પકડી રાખે છે ? ઉ–શાતા અશાતા વેદનીય શરીરથી જ ભોગવવાની છે, અને શરીર છે, ત્યાં સુધી ભવ એટલે કે સ સાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org