________________
મલાડ પૂર્વ
વાચના (સવાર) મહા વદ ૧૦, ૨૦૧૬ ૨૬-૧-૮૦
અરિહંત ક્ય ઘાતિયાં કર્મ ચારે અલગ્ગા, ભવોપગ્રહી ચાર જે છે વિલમ્મા, જગત પંચ કલ્યાણકે સૌખ્ય પામે, નમે તેહ તીર્થકરા મોક્ષ કામે, (પ)
જેમણે ચાર ઘાતી કર્મોને અળગા (દૂર) કરી દીધા છે અને ભવમાં પકડી રાખનાર (અઘાતી) ચાર હજુ જેમને ઉદયમાં ને સત્તામાં વળગેલા છે, જેમનાં પાંચ કલ્યાણકે વખતે જગતના જીવો સુખને અનુભવ કરે છે તે તીર્થકર ભગવંતને મોક્ષની કામનાથી નમસ્કાર કરે. ઘાતી ને અઘાતી કર્મ: પ્રવે-ભગવાન અરિહંત કેવા છે? ઉ–અરિહંત ભગવાને ચાર ઘાતી કર્મોને આત્માથી અળગા
કર્યા છે, તે કર્મ આત્મા પરથી છૂટા પડી ગયા છે. પ્ર—ઘાતા કર્મ એટલે શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org