SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત દા. ત. સફેદ ચામર સાથે પ્રભુની મુખમુદ્રા ઉપર ચક્ષુમાં નિર્વિકારિતા જોતાં જોતાં આપણું આત્મામાં પ્રલભનની સામે પણ અંશે અંશે નિર્વિકારતાને અનુભવ થતે દેખાય છે. એમ મુખની આસપાસ ઝગારા મારતા ભામંડલ સાથે પ્રભુનું વદન જોતાં જોતાં આપણામાં મોહની લાગણીઓને દબાવનાર એક પ્રકારને પ્રતાપ-આભ તેજ પ્રગટતું દેખાય છે. મતલબ, આવા મહાન ગુણને ઉત્પન્ન કરનાર પ્રાતિહાર્ય એ ગુણરૂપ જ કહેવાય. એમ એકલા અશોકવૃક્ષ સાથે પ્રભુને જોઈએ, ત્યાં અશોકવૃક્ષ લીલું કલહાર દેખાય. તે જોઈએ તે આંખનું તેજ વધે, મનથી જેવું હોય, ત્યારે આંખ બંધ રાખવાની પછી અંદરનું દેખાય. તે વખતે અશોકવૃક્ષ સહિત પ્રભુ દેખાય, ખૂબ ભાવથી એ વારંવાર જોતાં જોતાં લીલા કલહાર અશોક વૃક્ષમાં કઈ ઉગ્રતા નથી, સૌમ્યતા છે, એટલે આપણું હૃદયમાં સૌમ્યતા ગુણ પ્રગટવા માંડે, આ ગુણના હિસાબે પ્રાતિહાર્ય અશોકવૃક્ષ એ પ્રભુને ગુણ બને છે. આઠ પ્રાતિહાર્ય સમેત છે, કુદરતની તે બક્ષીસ છે, રહસ્ય છે, કુદરત કેઈને આ રીતે નવાજતી નથી, પ્ર–તે કુદરત પ્રભુના આટલા બધા ઊંચા સન્માન કેમ ઉ –કારણ એ છે કે પ્રભુએ પૂર્વભવમાં કુદરતના બાળકરૂપ સમસ્ત જીની કરુણ ચિંતવી છે. સમસ્ત જીવોના ઉદ્ધારની બ્રીફ લીધી છે, એ હિસાબે કુદરત પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy