________________
૮૪
નવપદ પ્રકાશ વિહાર અને સ્થિરતા વખતે પ્રાતિહાર્ય:
પ્રભુ હમેશાં આઠ પ્રાતિહાર્યથી યુક્ત છે. સમવસણમાં પ્રાતિહાર્ય આઠ હેય અને વિચરતાં પ્રાતિહાર્ય પાંચ હેય જેમકે પ્રભુને ચાલતાં
૧. અશેકવૃક્ષ આકાશમાં સાથે ન હોય, ૨. દિવ્યવનિ થયા ન કરે. ૩. પુષ્પવૃષ્ટિ ઝરમર ઝરમર થતી ન હોય;
પરંતુ પ્રભુ જ્યાં સ્થિરતા કરે, ત્યાં ઉપર અશેકવૃક્ષ હેય, સમવસરણમાં આઠેય પ્રાતિહાર્ય હેય.
આ આઠ પ્રાતિહાર્ય છે. તેના પર ઊડે વિચાર કરીએ તે ઊંડા રહસ્ય દેખાય; માટે આ પ્રાતિહાર્યને અરિહંતના બાર ગુણ પૈકી આઠ ગુણ કહ્યા. પ્ર–જ્ઞાનાતિશય, વચનાતિશય વગેરે તે ગુણે છે, પણ
ચામર, ભામંડલ વગેરે તો પ્રભુની શોભા છે. એ ગુણ
શી રીતે ? ઉ–પહેલો ગુણ તે આ: આઠ પ્રાતિહાર્યનું ધ્યાન ધરીએ
એટલે આપણામાં તેવા તેવા ગુણ પ્રગટ થવા માંડે છે.
મનથી એકલા ભામંડલ સાથે ભગવાનને જોવામાં આવે અથવા એકલા ચામર સાથે ભગવાનને જોવામાં આવે. દા. ત. લોગસ્સ બેલતાં ચોવીસ ભગવાનનું એકેકનું નામ આવે, ત્યાં દરેક ભગવાનની બને બાજુ બે ચામશે અથવા મુખ પાછળ ભામંડલ સાથે ભગવાનને જેવામાં આવે, તો આપણું આત્મામાં વિશિષ્ટ ગુણ ઉત્પન્ન થતા અનુભવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org