SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ નવપદ પ્રકાશ ઉત્કટ બહુમાનથી નેમનાથ પ્રભુથી ભાવિત કર્યો અને એ ભાવિતતાથી હૃદયસ્થ બનેલા ને મનાથ સમ્યગુદશનેને ખેંચી લાવ્યા. સમ્યગ્ગદશનની જોરદાર આરાધના હતી, ઉપરાંત વીસસ્થાનકમાંના “અરિહંત પદ-સ્થાનક પર મુસ્તાક હતા ને તેમને સર્વ જીવો પર ભાવયા હતી. આકાશમાં ઊડતા તીર્થંકર નામકર્મને લાવનાર આ ત્રણ નવપદ આરાધના-પૂજના-ભાવિતતાથી વિશુદ્ધ બનેલ તેમણે જે તીર્થંકરનામકર્મ બાંધ્યું, તે છેલ્લા ભવમાં ઉદય આવ્યું, વિશે જેનાથી પૂજાથી ભાવિત થાય એટલે સમ્યગુદર્શન વિશુદ્ધ થાય. તેનાથી તીર્થંકરનામ કમ ઉત્પન્ન થયું અને તેને ઉદય થયો, ત્યારે ભગવાન “દીયે દેશના ભવ્યને હિત ધરીને; દેશનાનું કારણ : પ્ર–ભગવાન કેવળજ્ઞાન પામી ગયા. હવે ધર્મ કરવાની શી ઉo-તેઓ હવે નક્કી મોક્ષે જવાના છે, છતાંય ભગવાન ચાલ્યા એક ગામથી બીજે ગામ. ચાલીને પગ થાકે ને? છતાં ગામે ગામે વિચારી દેશના દે છે. શા માટે ? ભગવાનને કેવળજ્ઞાન થયું. બધું પાર પડી ગયું છતાં વિચરે, ત્રણ ત્રણ કલાક સમવસરણુમાં બેસે ને દેશનાની ધારે વર્ષાવે. શા સારુ ? તો કે ભવ્ય જીવોના હિતને માટે. ભગવાન વાતવાતમાં આરામ કરતા જીવોને જાણે કહે છે. “પ્રમાદ ન કરે. આરામ છેડે, કામ સંભાળો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy