________________
८०
નવપદ પ્રકાશ
સાધુ વંદન તો કરે, પણ તે કહીને કરે : “ જો હું આ વંદન કરું છું, લખી લેજો, પાછા ન કહેતાં કે વદન
તે
કરવા ન આવ્યા ! ”
આમાં વજ્જૈન ખરું, પણ બહુમાન નહિ. તે વદન મહુમાન વગરનું છે, તેથી નવપદની સાધના ઉપરાંત નવપદની પૂજા દ્વારા બહુમાન જરૂરી છે, માટે પૂજા બતાવી;
પ્રસાધના અને પૂજામહુમાનથી ન પત્યું? વળી ભાવિત કરવાનું કેમ બતાવ્યું ?
ઉસાધના-પૂજના ઉપરાંત આત્માને ભાવિત ન કરે હા તે અધૂરું સમજવું, માટે ભાવિત કરવાનું બતાવ્યુ,
મહુમાન કરે, ગૌરવ સાચવે, છતાં આત્માને ભાવિત ન કરે, ત્યાં સુધી આત્મામાં નવપદની એકાકાર પર્ણત નથી થતી. તે તે વિના ખીજી આસક્તિ ન છૂટ, અનાસક્તયોગ ન આવે, કેવળજ્ઞાન ન થાય. પ્ર—શું આ બધુ, સાધના-પૂજના આત્માને ભાવિત ન કરે ?
ઉના, ભાવિત કરે જ એવા નિયમ નહિ. દુન્યવી ફળની લાલસાથી નવપદની સાધના કરે-પૂજન કરે તેા એમાં કાંઈ આત્મા નવપદ્મથી ભાવિત ન થાય.
‘ચાકરી કરીશું. તા ભાખરી પામીશું! નવપદની આટલી ચાકરી અહીં કરતાં પરલાકમાં ભાખરી અર્થાત્ સુખે ખાવા પીવાનુ` મળો,' આમાં લક્ષ્ય ભાખરી મળવા પર ગયું. ત્યાં નવપદથી ભાવિત કેમ બને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org