SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ३२५ प्रदेशदृष्टान्ते शब्द-समभिरूढनयौ इति वा प्रदेशो नोस्कन्ध इति। अस्य चैवमर्थो विज्ञेयः-धर्मे धर्मास्तिकाये यः प्रदेशः स धर्मो धर्मास्तिकाय इति सप्तमीतत्पुरुषेण, धर्मास्तिकायश्चासौ प्रदेशो धर्मास्तिकाय इति कर्मधारयेण वा निर्णयः कर्तव्यः । एवमधर्मेऽधर्म इति वा प्रदेशोऽधर्म इत्यादीनामप्यर्थो ज्ञेयः। अत्र धर्माधर्मास्तिकायादेरैक्यात् तत्तत्प्रदेशस्य धर्मास्तिकायादिरूपताऽनतिप्रसक्तेति तथोक्तिः। जीव-स्कन्धयोस्तु प्रतिस्वमनन्तत्वात् कथमधिकृतप्रदेशस्य सकलसन्तानात्मकत्वसम्भव इति विवक्षितप्रदेशे सकलसन्तानैकदेशभूतविवक्षितसन्तानात्मकत्वप्रतिपादनाय नोजीवत्वनोस्कन्धत्वोक्तिरिति ध्येयम् । एवं शब्दनयेन समासद्वये कथिते समभिरूढो ब्रवीति- धर्मे प्रदेश इति सप्तमीसमासो नोचितः, तथा प्रयोगे 'कुण्डे बदर 'मित्यादेरिव भेदबुद्धिप्रसङ्गात्। 'घटे घटस्वरूप' मित्यादौ क्वचिदभेदे सप्तमीप्रयोगेऽप्यभेदप्रकारकबोधार्थं कर्मधारयस्यैवावश्यमाश्रयणीयत्वाद् द्वितीयः पक्ष एव युक्त इति । જે પ્રદેશ હોય તે ધર્મ = ધર્માસ્તિકાય હોય. આમ સપ્તમી તપુરુષથી સમાસ છોડવો અથવા ધર્માસ્તિકાય એવો પ્રદેશ.... એ રીતે કર્મધારય સમાસથી વિગ્રહ કરીને નિર્ણય કરવો. આ જ રીતે અધર્મમાં = અધર્માસ્તિકાયમાં જે પ્રદેશ હોય તે અધર્મ = અધર્માસ્તિકાય હોય.. વગેરેનો અર્થ પણ જાણવો. આમાં ધર્મ-અધર્મ અને આકાશ એકએક હોવાથી તે તેનો પ્રદેશ તે તે ધર્માસ્તિકાયાદિરૂપ હોવામાં કોઈ પ્રશ્ન નિર્માણ થતો નથી, માટે એ રીતે કથન છે, પણ જીવ અને સ્કંધ તો પોતપોતે પણ અનંત-અનંત હોવાથી અધિકૃતપ્રદેશ સકલસંતાનાત્મક હોવો શી રીતે સંભવે ? એટલે વિવક્ષિત પ્રદેશ સકળ સંતાનોના એકદેશભૂત વિવક્ષિત સન્તાનાત્મક છે એવું જણાવવા માટે નોજીવનોસ્કન્ધ એમ કહેલ છે. (વિવક્ષિત જીવપ્રદેશ, જે જીવનો હોય તે જીવાત્મક કહી શકાય, પણ તદન્યજીવાત્મક શી રીતે કહી શકાય ? માટે એ અનંત જીવના એકદેશભૂત જે વિવક્ષિત જીવ, તદાત્મક હોવાથી નોજીવ છે.) આમ શબ્દનયે બે સમાસ કહેવા પર સમભિરૂઢનય ચર્ચામાં ઝંપલાવે છે – “ધર્મમાં પ્રદેશ આ રીતે સપ્તમીતપુરુષ સમાસ કરતો ઉચિત નથી, કારણ કે તો પછી કુંડામાં બોર' વગેરેની જેમ ભેદબુદ્ધિ થશે. (અર્થાત્ કૂંડા કરતાં બોર જેમ ભિન્ન ભાસે છે એમ ધર્મ કરતાં એનો પ્રદેશ ભિન્ન હોવો ભાસશે.) શંકા - ‘ઘટમાં ઘટસ્વરૂપ છે' ઇત્યાદિમાં, અભેદ અર્થમાં જ સપ્તમી વિભક્તિનો પ્રયોગ થયેલો જ છે ને ! (ઘટ-ઘટસ્વરૂપ વચ્ચે અભેદ સ્પષ્ટ છે જ.) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy