SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ नयशुद्ध्यशुद्धिविचारे परिभाषावैविध्यम् १०९ अपीति चेत् ? तर्हि सदद्वैतवादिसङ्ग्रहापेक्षया धर्माधर्मादिग्राहिणः सङ्ग्रहस्य शुद्ध्यापत्तिः । यावद् धान्यमाने च तं व्यापारयन् 'किमिदम्' इति पृष्टः सन्नाह-'प्रस्थकोऽयम्' इत्यादि विशेषावश्यकभाष्यवृत्तिवचनेन प्रस्थकत्वेन ज्ञायमाने धान्यमाने व्यापृते प्रस्थक एव सर्वविशुद्धेः कथनीयत्वापत्तिश्च, तद्ग्राहिणो नैगमस्याकुट्टितनामानं प्रस्थकत्वेन ग्राहिण: नैगमस्यापेक्षया सूक्ष्मार्थग्राहित्वात् । ___ वस्तुतस्तु नयानां शुद्धयशुद्धिविचारे न कापि नियतैका परिभाषा दृश्यते, अपि तु विविधा एव। तथाहि - नयरहस्ये 'ते च प्रदेश-प्रस्थक-वसतिदृष्टान्तैर्यथाक्रमं विशुद्धिभाजः' इत्युक्त्वा प्रदेशदृष्टान्ते सङ्ग्रहापेक्षया व्यवहारस्य शुद्धत्वमुक्तं, ‘पञ्चानामेव प्रदेशः' इति सङ्ग्रहाभिप्रायप्रदर्शनान्तरं 'व्यवहारस्त्वाह-पञ्चानां प्रदेशस्तदा स्याद्यदि साधारणः स्यात्, यथा पञ्चानां गोष्ठिकानां हिरण्यमिति। प्रकृते तु प्रत्येकवृत्तिः प्रदेश इति 'पञ्चविधः प्रदेशः' इति भणितव्यम्' इत्येवं व्यवहाराभिप्रायस्य प्रदर्शितत्वात्। परंतु प्रस्थकदृष्टान्ते व्यवहारापेक्षया सङ्ग्रहस्य शुद्धत्वमुक्तं, नैगममतमुक्त्वा 'व्यवहारेऽप्ययमेव पन्थाः' इति व्यवहारातिदेशानन्तरं 'सङ्ग्रहस्तु विशुद्धत्वात् कारणे कार्योपचारं कार्याकरणकाले च प्रस्थकं સમાધાન-તો પછી, સદāતવાદીસંગ્રહાયની અપેક્ષાએ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયાદિ દ્રવ્યગ્રાહી સંગ્રહનય શુદ્ધ બની જશે. (કારણ કે એનો વિષય સૂક્ષ્મ છે.) તથા વિશેષાવશ્યક ભાષ્યની વૃત્તિના ધાન્ય માપવામાં તેનો ઉપયોગ કરતી વેળા - આ શું છે એવું પૂછવા પર “આ પ્રસ્થક છે” એમ કહે છે. આ વચનપરથી, આવા વપરાશમાં આવેલ પ્રસ્થક પણ નગમને પ્રસ્થક તરીકે માન્ય છે. ને એ જ સૂક્ષ્મતમ વિષયરૂપ છે. માટે આફિતનામા પ્રસ્થકને નહીં, પણ આ પ્રકને જ જોનાર નૈગમભેદને સર્વવિશુદ્ધ કહેવો પડે. વસ્તુતઃ નયોની શુદ્ધિ-અશુદ્ધિના વિચારમાં કોઈ એક ચોક્કસ પરિભાષા છે નહીં, પણ વિવિધ પરિભાષાઓ જ છે. તે આ રીતે-નયરહસ્યમાં “તે ચકનૈગમાદિનયો પ્રદેશપ્રસ્થક અને વસતિદૃષ્ટાન્તદ્વારા યથાક્રમ વિશુદ્ધિવાળા જાણવા.” એમ કહીને પ્રદેશદષ્ટાન્તમાં संयनयनी अपेक्षा व्यवहार नयने विशुद्ध रह्यो छ, ॥२९॥ पञ्चानामेव प्रदेशः मे प्रभारी संग्रहनयनो अभिप्राय हव्या पाह व्यवहारस्त्वाह-पञ्चानां प्रदेशस्तदा स्याद्यदि... ઇત્યાદિ રૂપે વ્યવહારનયનો અભિપ્રાય દર્શાવ્યો છે. (એટલે કે આ દૃષ્ટાન્તમાં સંગ્રહ કરતાં વ્યવહારનય શુદ્ધ હોવો જણાય છે.) પરંતુ પ્રસ્થક દૃષ્ટાન્તમાં વ્યવહારની અપેક્ષાએ संडनयने शुद्ध ४॥व्यो छ, ॥२९॥ ॐ नैगममत डीने व्यवहारेऽप्ययमेव पन्थाः में Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy