SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका - १३ नाङ्गीकुरुते' इत्यादिरूपेण सङ्ग्रहमतस्योक्तत्वात् । वसतिदृष्टान्तेऽप्येवमेव सङ्ग्रहस्य शुद्धत्वमुक्तम् । अत्र च सर्वत्र यथायथा तर्कसहत्वं तथा तथा सूक्ष्मार्थतया शुद्धत्वं कथितमिति જ્ઞાયતે । तथा, नैगम-व्यवहारसम्मतोपचारविशेषानवलम्बित्वात् सग्रहस्य शुद्धत्वं नयोपदेशे कथितं तथाहि उपचारा विशेषाश्च नैगमव्यवहारयोः । इष्टा ह्यनेन नेष्यन्ते शुद्धार्थपक्षपातिना ॥२४॥ तथा तत्रैव सूक्ष्मार्थतया स्वरूपतः शुद्धत्वं निश्चयनयेषु कथयित्वा फलतस्तद् व्यवहारनयेषु कथितं तच्चैवं ११० शुद्धा ह्येतेषु सूक्ष्मार्था अशुद्धाः स्थूलगोचराः । फलतः शुद्धतां त्वाहुर्व्यवहारे न निश्चये ॥ ७४ ॥ तथा तत्रैव दर्शननययोजनावसरे " जातं द्रव्यार्थिकाच्छुद्धाद्दर्शनं ब्रह्मवादिनाम् ।" (૧૦) ‘અશુદ્ધાત્ વ્યવહારાવ્યાત્' (૧૧૧) ફત્યાદ્રિ યદુવત, તેન સાહસ્ય શુદ્ધદ્રવ્યથિત્વ, રીતે વ્યવહારનયનો અતિદેશ કર્યો છે, અને ત્યાર બાદ સદ્ધહસ્તુ વિશુદ્ધત્વાત્ ઇત્યાદિ રૂપે સંગ્રહનયનો અભિપ્રાય કહ્યો છે. વસતિ દૃષ્ટાન્તમાં પણ આ જ રીતે વ્યવહારનયની અપેક્ષાએ સંગ્રહનયને શુદ્ધ કહ્યો છે. આ બધામાં જેમ જેમ તર્કસહત્વ અધિક છે તેમ તેમ સૂક્ષ્માર્થતા હોવાથી શુદ્ધિ કહી છે એ જણાય છે. તથા, નૈગમ અને વ્યવહારનયને સંમત ઉપચારો અને વિશેષોને સંગ્રહનય જે માનતો નથી તેથી એ શુદ્ધ છે એમ નયોપદેશમાં કહ્યું છે. તે આ રીતે - નૈગમ અને વ્યવહારનયને ઇષ્ટ ઉપચારો અને વિશેષો શુદ્ધ અર્થના પક્ષપાતી એવા આ સંગ્રહનયને ઇષ્ટ નથી. ૨૪॥ તથા, એ જ નયોપદેશગ્રન્થમાં સૂક્ષ્માર્થક હોવાના કારણે સ્વરૂપને આશ્રીને નિશ્ચયનયોને શુદ્ધ કહીને ફળને આશ્રીને વ્યવહારનયોને શુદ્ધ કહ્યા છે. તે આ રીતે - આ નયોમાં સૂક્ષ્માર્થક નિશ્ચયનયો શુદ્ધ છે અને સ્થૂલવિષયક વ્યવહારનયો અશુદ્ધ છે. પણ ફળને આશ્રીને વ્યવહારનયો શુદ્ધ છે, નહીં કે નિશ્ચયનયો... એમ પૂર્વાચાર્યો કહે 99. 119811 તથા એ જ ગ્રન્થમાં વિભિન્ન દર્શનો અને નયોની પરસ્પર યોજના કરવાના અવસરે શુદ્ધ દ્રવ્યાર્થિકનયમાંથી બ્રહ્માદ્વૈતવાદીઓનું દર્શન નીકળ્યું છે' ।।૧૧૦ તથા ‘વ્યવહારનામના અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી...' ।।૧૧૧// ઇત્યાદિ જે કહ્યું છે તેનાથી સંગ્રહનય એ શુદ્ધદ્રવ્યાર્થિક છે અને વ્યવહારનય એ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય છે એ જણાય છે. સંગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy