________________
८८
कत्वमेव मन्तव्यं, न न्यूनत्वं नाप्यधिकत्वम् । ततश्च• एकानेकस्वरूपमात्रोल्लेखिनि प्रश्ने सति प्रथमभङ्गः, • एकानेकपररूपमात्रोल्लेखिनि प्रश्ने सति द्वितीयभङ्गः,
श्रीसप्तभङ्गीविंशिका-१५
एकानेक' स्व 'रूपैकानेक' पर 'रूपयोर्युगपदुल्लेखेन यज्जायते तदत्राग्रिमेषु च भङ्गेषु 'उभयरूप' इति शब्देन कथ्यते । ततश्च, एकानेकोभयरूपमात्रोल्लेखिनि प्रश्ने सति तृतीयभङ्गः
• यः प्रश्न एकानेकस्वरूपस्य पृथगुल्लेखवान्, एकानेकपररूपस्य च पृथगुल्लेखवांस्तस्योत्तरे चतुर्थभङ्गः,
• यः प्रश्न एकानेकस्वरूपस्य पृथगुल्लेखवान् एकानेकोभयरूपस्य चोल्लेखवांस्तस्योत्तरे पञ्चमभङ्गः,
• यः प्रश्न एकानेकपररूपस्य पृथगुल्लेखवान् एकानेकोभयरूपस्य चोल्लेखवांस्तस्योत्तरे षष्ठभङ्गः,
આપે છે. માટે ક્રમોત્ક્રમાદિના કારણે પણ ભંગ સંખ્યા વધતી નથી, એટલે
એક કે અનેક માત્ર ‘સ્વ'રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો प्रथम भंग..
એક કે અનેક માત્ર ‘પર’રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો जीभे लंग...
● खेड डे खनेड 'स्व' ३५ जने खेड ने '५२' ३पना યુગપત્ એક કે અનેક ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો ત્રીજો ભંગ...
• એક કે અનેક ‘સ્વ’રૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો અને એક કે અનેક ‘પર’રૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો ચોથો ભંગ...
એક કે અનેક ‘સ્વ’રૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો તથા એક કે અનેક ‘સ્વ’રૂપ + એક કે અનેક ‘પર’રૂપના યુગપત્ એક કે અનેક ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો પાંચમો ભંગ...
♦ એક કે અનેક ‘પર’રૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો તથા એક કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org