SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દોના અર્થ - ) દેશાદિભેદતઃ દેશચારિત્ર અને સર્વચારિત્ર એવા ભેદે ઈદં=ચારિત્ર (ચિત્ર વિવિધ પ્રકારવાળું છે.) અધ્યાત્માદિ અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય (એમ પંચવિધ યોગ ચારિત્રની હાજરીમાં પ્રવર્તે છે.) વિવેચનઃ (૧) વૃત્તિમાં રહેલો વા શબ્દબીજા વિકલ્પને સૂચવે છે. એટલે, અહીં જો એકલા કર્મયોગની વાત હોય તો એ વા શબ્દ અસંગત રહે. વળી અહીં સ્થાનાદિ પાંચે યોગોની વાત છે, જેમાં અર્ધયોગ વગેરે જ્ઞાનયોગ છે, ને એ પણ ચારિત્રીને જ હોય છે. તથા અવતરણિકામાં પણ બન્ને પ્રકારના યોગના સ્વામીની ચિન્તાનો ઉલ્લેખ ર્યો છે. માટે અહીં 'જ્ઞાનરૂપસ્ય’ એવો શબ્દ લહિયા વગેરેની ભૂલથી રહી ગયો હોય એમ લાગે છે. ને તેથી એ ઉમેર્યો છે. (२) चारित्रमोहनीयक्षयोपशमनान्तरीयकत्वात् - अन्तरा न भवति इति નાન્તરીયમ... આ રીતે નાન્તરીયક શબ્દ બન્યો છે. તેથી આવો અર્થ મળે છે કે – ક્યિારૂપકે જ્ઞાનરૂપ આયોગ ચારિત્રમોહનીયના ક્ષયોપશમ વિના હોતો નથી. આમાં કારણ એવું લાગે છે કે જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષશ્રુત અને શીલ બન્ને ભેગા થાય ત્યારે મોક્ષ માર્ગ પરિપૂર્ણ થાય છે. એટલે યોગ માટે એ બન્ને આવશ્યક હોય છે. ચારિત્ર મોહનો ક્ષયોપશમ દર્શનમોહનાને જ્ઞાનાવરણના ક્ષયોપશમ વિના હોતો નથી. એટલે ચારિત્રમોહનીયનાક્ષયોપશમમાં એબેનો અન્તર્ભાવતો હોય જ. માટે ઉલ્લેખ એકલા ચારિત્રમોહનીયના ક્ષયોપશમનો ર્યો છે. આ ક્ષયોપશમ દેશવિરત કે સર્વવિરતને જ હોય છે, માટે સ્થાનાદિયોગ પણ આ બેને જ હોય છે, અન્યને નહીં. માત્ર શીલ હોય તો દેશઆરાધકપણું છે, માત્ર શ્રત હોયતો દેશવિરાધકપણું (=અલ્પ વિરાધના, ઘણી આરાધના) હોય છે... છતાં સર્વઆરાધનાબેમાંથી એકેયનેનથી... માટેયોગનથી.. તેથી અપુનર્બન્ધક અને અવિરતસમ્યક્તીને ઉપચારથી યોગ કહ્યો છે. પણ વાસ્તવિક યોગ કહ્યો નથી, એ જાણવું * અહીં વૃત્તિમાં “સર્વત વારિત્રિા વ... નિયમેન રૂતર વ્યવર્જીવનક્ષને નિશ્ચયેન મવતિ” એવા શબ્દો છે. એટલે કેટલાક વિદ્વાનો ઉભયાવધારણની કલ્પનામાં ચડી જાય છે. પણ એ બરાબર નથી. અર્થાત્ દશથીને સર્વથી ચારિત્રીને જ આસ્થાનાદિયોગ હોય છે. આવું અવધારણ તેઓ જે કરે છે એ તો બરાબર જ છે. પણ, શિ-સર્વચારિત્રીને યોગ થાય કે ન થાય આવા બે સંભવિત વિકલ્પમાંથી ન થવારૂપ ઈતર વિકલ્પનો વ્યવચ્છેદ એ પ્રસ્તુતમાં નિયમ=નિશ્ચય છે. અને તેથી, ચારિત્રમોહનીયના ક્ષયોપશમવાળાને સ્થાનાદિયોગ નિયમથી હોય છે (=સ્થાનાદિ યોગ હોય જ) (યોગ ચારિત્રીને જ હોય) (65) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy