________________
હોય તે બધું આવી શકે છે. આ બધું બાહ્ય છે. જ્યારે અનાલંબનયોગમાં સમત્વ, અન્તર્મુખતા, વૈરાગ્ય, અસંગતા, આત્મા, આત્મગુણો આ બધું ઇષ આલંબનરૂપે હોય છે.
જે ધર્મવ્યાપારદરમ્યાન વાચિક પ્રવૃત્તિ હોય નહીં, તે ધર્મવ્યાપારમાં ઊયોગ અને અર્ધયોગ સંભવતા નથી.
આમ નિશ્ચયનયે દરેક ધર્મવ્યાપારમાં યથાયોગ્ય સ્થાનાદિયોગ સંકળાયેલા હોય છે. માટે દરેક ધર્મવ્યાપાર ‘યોગ' તરીકે એને માન્ય છે. પણ તાન્ત્રિકોએ તો ચોક્કસ પ્રકારના આસનમુદ્રા વગેરેમાં જ સ્થાનાદિનો સંકેતર્યો હોવાથી એવા ચોક્કસ આસન-મુદ્રાદિ જેમાં જળવાતા હોય તેવા ચૈત્યવન્દનાદિમાં જ સ્થાનાદિ માનેલા છે, ને તેથી એવા સ્થાનાદિને જ એ યોગ તરીકે સ્વીકારે છે એ જાણવું
स्थानादिषु योगत्वञ्च मोक्षकारणीभूतात्मव्यापारत्वं' इति योगलक्षणयोगादनुपचरितमेव । यत्तु यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि योगस्य' (पातञ्जल योगसूत्र-२-२९) इति योगाङ्गत्वेन योगरूपता स्थानादिषु हेतुफलभावेनोपचारादभिधीयत इति षोडशकवृत्तावुक्तं तत् 'चित्तवृत्तिनिरोधो योगः इति योगलक्षणाभिप्रायेणेति 'ध्येयम्। अत्र स्थानादिषु द्वयं स्थानोर्णलक्षणं कर्मयोग एव, स्थानस्य साक्षाद्, ऊर्णस्याप्युच्चार्यमाणस्यैव ग्रहणादुच्चारणांशे क्रियारूपत्वात्। तथा त्रयं अर्थालम्बननिरालम्बनलक्षणं ज्ञानयोगः, तुः एवकारार्थः, इति ज्ञानयोग एव, अर्थादीनां साक्षात् જ્ઞાનસ્વરૂપત્નીત્ |.
વૃત્તિઅર્થ “મોક્ષકારણભૂત આત્મવ્યાપાર એ યોગ” આવું યોગનું જે લક્ષણ છે તે સ્થાન-ઊર્ણ વગેરેમાં પણ અક્ષત છે જ, એટલે સ્થાન વગેરે અનુપચરિતપણે જયોગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ આઠ યોગનાં અંગ-કારણ છે આ પ્રમાણે યોગસૂત્રમાં કહ્યું છે. ‘સ્થાન' વગેરેનો પણ આમાંના આસન વગેરેમાં સમાવેશ થતો હોવાથીસ્થાનાદિ પણ યોગાંગ છે. નહીં કે યોગ. આમ સ્થાનાદિયોગાંગ હોવા છતાં જે યોગરૂપે કહેવાય છે તે સ્થાનાદિ અને ચોગ વચ્ચે કાર્ય-કારણ ભાવ હોવાથી (સ્થાનાદિરૂપ કારણમાં યોગાત્મક કાર્યનો) ઉપચાર કરીને કહેવાય છે. આ પ્રમાણે ષોડશકજીની વૃત્તિમાં જે કહ્યું છે તે વિત્તવૃત્તિનિરોધો યોગ:' એવા પાતંજલસૂત્રમાં કહેલા યોગલક્ષણના કર્મ-જ્ઞાનયોગ)
( 61 )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org