SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કેમ ચાલે છે. એમ પ્રસ્તુતમાં પ્રવૃત્તિ-વિબજ્ય-પ્રવૃત્તિ-વિધ્વજય.. આ ક્રમ ચાલે છે. વિદનજ્ય આશય કેળવાયો ન હોય તો પણ, વિદન હોય જ નહીં એવી અવસ્થામાં પ્રવૃત્તિ થયા કરે છે... ને આ રીતે થયા કરતી પ્રવૃત્તિથી પરિકર્મસંપન્નતા દ્વારા ‘ વિજય આશય પ્રગટ થાય છે. ધારોકે આ ૧૦ માત્રાના વિપ્ન પર જય થયો. આ જ્ય થયા પૂર્વે જે પ્રવૃત્તિ હતી તે ભલે વિન ન હોવાના કારણે અખલિત ચાલી... પણ જો ૧૦ માત્રા સુધીનું વિન પણ આવત તો સ્કૂલના પામવાની યોગ્યતાવાળી હતી, પણ હવે આટલો વિનય થયા પછી એવી ખલના પામવાની યોગ્યતા વિનાની બની... માટે એ પૂર્વની પ્રવૃત્તિ કરતાં વિશિષ્ટ બની... છતાં આ પ્રવૃત્તિ, હજુ ૧૧ વગેરે માત્રાનું વિઘ્ન આવે તો સ્કૂલના પામે એવી છે. એટલે એ અપેક્ષાએ હજુ સામાન્ય પ્રવૃત્તિ કહેવાય.... પણ એ કરતાં રહેવાથી વધારે વિનય થાય, જેથી હવે ૨૦ માત્રા સુધીનું વિઘ્ન પણ ખુલના કરી શક્યું નથી. માટે આ ઓર વિશિષ્ટ પ્રવૃત્તિ કહેવાય.. આમ ઉત્તરોત્તર જાણવું. આમ પ્રારંભ પ્રવૃત્તિથી થાય છે. માટે ઈહાની જેમ પ્રવૃત્તિને પ્રથમ કહી છે, ને વિનયને પછી.. अतिचाररहिताऽधिकगुणे गुर्वादौ विनयवैयावृत्त्यबहुमानाद्यन्विता हीनगुणे निर्गुणे वा दयादानव्यसनपतितदुःखापहारादिगुणप्रधाना मध्यमगुणे चोपकारफलवत्यधिकृतધર્મસ્થાન હિંસક પ્રાણઃ સિદ્ધિઃ ૩Z सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्त्विकी ज्ञेया। ધ વિનયાવિયતા રીને ત્યાવિશુળRT II (પોડ. ૩/૨૦) વૃત્તિઅર્થઃ અધિકૃત અહિંસા વગેરે ધર્મસ્થાનની એવી પ્રાપ્તિ એ સિદ્ધિ છે કે જે (૧) અતિચાર રહિત હોય (૨) ગુણાધિક એવા ગુરુવગેરે પ્રત્યે વિનય વૈયાવચ્ચબહુમાન આદિથી યુક્ત હોય (૩) હનગુણી કે નિર્ગુણ જીવો પ્રત્યે દયા, દાન, વ્યસનપતિત કષ્ટમાં આવી પડેલાના દુઃખ દૂર કરવા વગેરે ગુણના પ્રાધાન્યવાળી હોય અને (૪) મધ્યમગુણવાળા=સ્વસમાન ગુણવાળા જીવો પ્રત્યે ઉપકાર કરવાના ફળવાળી હોય. (અહિંસાદિની આવી પ્રાપ્તિ એ સિદ્ધિ છે.) ષોડશક (૩-૧૦) માં કહ્યું છે કે ગુણાધિક જીવો પ્રત્યે વિનયાદિથી યુક્ત, હીન ગુણી જીવો પ્રત્યે ધ્યાઠિગુણપ્રધાન (અને “ચ” શબ્દથી, સમાનગુણવાળા જીવો પ્રત્યે ઉપકારવાળી) તે તે ધર્મસ્થાનની પ્રાપ્તિ એ ઈ=આશયપંચકના આ પ્રસ્તાવમાં તાત્ત્વિક સિદ્ધિ જાણવી. સિદ્ધિ આશય (41) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy