________________
ન સમજાય એ પણ બને..” વગેરે ભાવના એ પ્રતિપક્ષભાવના છે. એનાથી ભ્રમ દૂર થઈને વિનજય થાય છે.
ઇન્દ્રમહારાજાએ નમિરાજર્ષિને આ મિથિલાને દાહ લાગ્યો છે વગેરે કહીને કસોટી કરી. પણ મિદિતા ૩ન્સમાળી જ છે ડેન્ડ્રફ વિના વગેરે ભાવના દ્વારા નમિરાજર્ષિ સંયમમાંથી ડગ્યા નહીં. આ દિગ્બોહવિષ્મજ્ય.
પચ્ચકખાણમાં દિસામોહેણ આગાર મૂક્યો હોવાથી, જ્યાં સુધી આગારરૂપતાને જાળવી રાખે ત્યાં સુધી દિગ્મોહ એ વિદનરૂપ બનતો નથી. વસ્તુતઃ પચ્ચકખાણમાં જે દિગ્મોહ છે એ “પચ્ચકખાણ આવ્યું કે નહીં?’ એ અંશમાં જ ભ્રમણા કરાવનાર છે, પચ્ચકખાણ કરવું કે નહીં?’ એ અંશમાં – અર્થાત્ સાધનાની કર્તવ્યતાના અંશમાં, સાધનાના સ્વીકાર અંશમાં – ભ્રમણા કરાવનાર નથી. માટે એ વિઘ્નરૂપ નથી. एते च त्रयोऽपि विघ्नजया आशयरूपाः समुदिताः प्रवृत्तिहेतवः, अन्यतरवैकल्येऽपि तदसिद्धेरित्यवसेयम् । उक्तश्च -
विघ्नजयस्त्रिविधः खलु विज्ञेयो हीनमध्यमोत्कृष्टः। મા 8 ટેન્દ્રમોહનયમ: પ્રવૃત્તિwત્ત: // (ષોડ. ૨-૨)
વૃત્તિઅર્થઃ આશયરૂપ આ ત્રણેય વિદનજ્યો સમુદિત થાય તો પ્રવૃત્તિના કારણ બને છે. કારણકે ત્રણમાંથી એકેયની વિકલતા=અવિદ્યમાનતા હોય તો તે પ્રવૃત્તિ અસિદ્ધ રહે છે. ષોડશકજી (૩-૯) માં કહ્યું છે કે –
જેમ માર્ગમાં દક, જવર અને દિગ્મોહ એ ત્રણ વિદ્ગો પરનો જય ગમનપ્રવૃત્તિફલક બને છે એમ હ=મોક્ષમાર્ગમાં હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનો વિનજ્ય પ્રવૃત્તિફલક છે.
વિવેચનઃ અહીં ત્રણે વિધ્વજય સમુદિત થાય તો પ્રવૃત્તિફલક બને છે, એમ જણાવ્યું છે. માત્ર, ઉત્કૃષ્ટ વિનજયને પ્રવૃત્તિલક નથી કહ્યો. અવગ્રહ, ઈહા, અપાય અને ધારણામાં આ જ કમે આ ચાર થાય છે. એટલે ધારણા પ્રત્યે અવગ્રહાદિ ત્રણના સમુદાયને કારણ ન કહેતાં માત્ર અપાયને કારણ કહેવાય છે. અહીં પણ જો ત્રણે વિબજ્ય ક્રમશઃ જ થતા હોત તો માત્ર ત્રીજા વિબજ્યને પ્રવૃત્તિના કારણ તરીકે કહી ત્રિણે વિનય જરૂરી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org