________________
કરે છે. હવે મનને મારવું પડતું નથી...) પ્રવૃત્તિઆશયમાં કહેલી શરતોના સતત અભ્યાસથી ઘડાયેલી ચિત્તની આવી અવસ્થા (=આત્માની ક્ષયોપશમયુક્તસંસ્કારયુક્ત અવસ્થા) એ પ્રવૃત્તિઆશય છે. વિદન આશય
विघ्नजयो नाम 'विघ्नस्य जयोऽस्मादि'ति व्युत्पत्त्या धर्मान्तरायनिवर्तकः परिणामः । स च जेतव्यविघ्नत्रैविध्यात् त्रिविधः । तथाहि-यथा कस्यचित्कण्टकाकीर्णमार्गावतीर्णस्य कण्टकविघ्नो विशिष्टगमनविघातहेतुर्भवति, तदपनयनं तु पथि प्रस्थितस्य निराकुलगमनसम्पादकं, तथा मोक्षमार्गप्रवृत्तस्य कण्टकस्थानीयशीतोष्णादिपरीषहैरुपद्रुतस्य न निराकुलप्रवृत्तिः, तत्तितिक्षाभावनया तदपाकरणे त्वनाकुलप्रवृत्तिसिद्धिरिति कण्टकविघ्नजयसमः प्रथमो हीनो विघ्नजयः।
વૃત્તિઅર્થ “ વિઘ્નનો ય જેનાથી થાય તે વિઘ્ન’ આવી વ્યુત્પત્તિથી એવો અર્થ મળે છે કે ધર્માન્તરાયનિવર્તક આત્મપરિણામ એ વિધ્વજય છે. જે વિનો જય મેળવવા યોગ્ય છે તે ત્રણ પ્રકારના હોવાથી વિનય પણ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે - (પ્રથમ જઘન્ય વિજ્ઞજ્ય-) જેમ કાંટાળા માર્ગે આવી ચડેલા પથિકને કાંટાનું વિઘ્ન વિશિષ્ટગમનનો વિઘાત કરનારું નીવડે છે, ને કાંટાઓને દૂર કરવા એ માર્ગે ચઢલા મુસાફરને નિરાકુલ ગમન કરાવનારું બને છે. તેમ મોક્ષમાર્ગે પ્રવૃત્ત થયેલા સાધકને કાંટા જેવા શીત-ઉષ્ણ વગેરે પરીષહોનો ઉપદ્રવ થાય ત્યારે નિરાકુલપણે સાધના થઈ શકતી નથી. આ પરીષહોની તિતિક્ષાભાવના દ્વારા એને દૂર કરવાથી આકુલતા રહિતની પ્રવૃત્તિ થાય છે... આમ કંટકવિબપરનાજ્ય સમાન પ્રથમ હીન (જઘન્ય) વિજય જાણવો.
વિવેચનઃ પ્રણિધાન આશય તથા પ્રવૃત્તિઆશયના પ્રભાવે અધિકૃતધર્મસ્થાન અંગે ઉપાય પ્રવૃત્તિનોને અપાયનિવૃત્તિનો ચિત્તોત્સાહ બન્યો રહેતો હોય છે. એ મંદ પડી જાય અને વિવક્ષિત પ્રવૃત્તિ (કે નિવૃત્તિ) “ન કરું એવો નિષેધભાવ અથવા કરું કેન કરું?’ એવો દ્વિધાભાવ આવે એ ચિત્તનો અનુત્સાહ છે, એ ચિત્તનું વૈક્તવ્ય છે. એ જેના કારણે થાય એને “વિન’ કહેવાય છે. આવી વિનભૂત પરિસ્થિતિ સર્જવા છતાં ચિત્તનું વક્તવ્યનથવાદે એવો ચિત્તપરિણામ એ વિદન જય છે. આવો વિધ્વજય આશય કેળવવામાં ન આવે તો ઉપસ્થિત થતું વિઘ્ન ચિત્તવિકલવ્ય દ્વારા પ્રવૃત્તિને ( વિલ્કય આશય)
(29)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org