________________
માટેના જે ઉપાયો હોય તેને પૂરા પ્રયત્નથી અજમાવી લેવાનો અને જે અપાયોબાધકો હોય તેનાથી દૂર રહેવાનો પૂરો પ્રયાસ જે કરાવે એવી ભીતરીસ્તરમાં પેઠા થયેલી વિપરીતવૃત્તિ એ બીજો પ્રવૃત્તિઆરાય છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં આવતા વિઘ્નોને ગણકાર્યા વગર પ્રવૃત્તિ-નિવૃત્તિને અસ્ખલિત બનાવી રાખે એવા પરિણામો એ ત્રીજો વિઘ્નજય આશય છે. એના કારણે કોઇપણ પરિસ્થિતિમાં ઉક્ત-પ્રવૃત્તિનિવૃત્તિ મન-વચન-કાયાના બાહ્ય વ્યાપારમાં જે થયા કરે છે એનાથી અનાદિકાલીન પ્રમાદ વગેરે તરફના ઝુકાવ-(સંસ્કાર) નાશ પામવા માંડે છે અને અપ્રમાદ વગેરે તરફનો ઝુકાવ પેદા થવા માંડે છે. આ કેળવાયેલો આંશિક ઝુકાવ પણ સિદ્ધિ નામનો ચોથો આશય છે. બીજા યોગ્ય જીવોને તેઓ ચિત્તવૃત્તિઓ ખસેડી વિપરીતવૃત્તિરૂપ (શુભચિત્તવૃત્તિરૂપ) આશય પ્રગટાવવાને પ્રયત્નશીલ બને એ રીતે બાહ્ય ધર્મવ્યાપારોમાં જોડવાનો પ્રયાસ કરાવે એવી વિપરીતવૃત્તિ એ વિનિયોગઆશય... પ્રમાઠવગરે ચિત્તવૃત્તિઓ સંપૂર્ણતયા નાશ પામે એ સર્વોત્કૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ છે.
अथ के ते प्रणिधानाद्याशया: ? उच्यते - प्रणिधानं प्रवृत्तिर्विघ्नजयः सिद्धिर्विनियोगश्चेति पञ्च । आह च
પ્રિિધ-પ્રવૃત્તિ-વિનય-સિદ્ધિ-વિનિયોગમેત: પ્રાય: । धर्मज्ञैराख्यातः शुभाशयः पञ्चधाऽत्र विधौ ॥ ( षोडशक ३-६)
વૃત્તિઅર્થ : પદ્મ - તે પ્રણિધાન વગેરે આશયો કયા છે ? ઉત્તર – પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ એમ પાંચ આરાયો જાણવા. ષોડશક (૩૬) માં કહ્યું છે કે – પ્રણિધિ, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગભેદે પ્રાયઃ કરીને (=બહુલતાએ) પાંચ પ્રકારનો શુભારાય પ્રસ્તુતમાં (-પુષ્ટિ-શુદ્ધિના અનુબન્ધનો જે અધિકાર ષોડશકમાં ચાલી રહ્યો છે તેમાં) વિધી-વિધિવિષય= વિહિતઆચાર અંગે ધર્મના જાણકારો વડે કહેવાયેલો છે.
(પ્રણિધાન આશય)
तत्र हीनगुणद्वेषाभाव - परोपकारवासनाविशिष्टोऽधिकृतधर्मस्थानस्य તંત્ર્યતોપયો: પ્રવિધાનમ્। ઉત્તÃ -
પાંચ આશયો
Jain Education International
For Private & Personal Use Only
11
www.jainelibrary.org