________________
વસ્તું હોય એને સાધુ ન કહેવાય. પ્રસ્તુતમાં પણ આવું જ જાણવું. પ્રીતિઅનુષ્ઠાનોમાં આદર્શભૂત બને એવું અનુષ્ઠાન અહીં વર્ણવવામાં આવ્યું છે. એનો અર્થ એવો ન કરવો કે જેમાં અત્યન્ત ચઢિયાતો પ્રયત્ન ન હોય, કે રોમાંચ ખડા થઈ જવા વગેરે રૂપે તીવ્ર પ્રીતિ અનુભવાતી ન હોય કે હંમેશા રોષના ત્યાગપૂર્વક તે કરાતું હોય એવું પણ ન હોય... તો પ્રીતિઅનુષ્ઠાન ન જ કહેવાય. અનુષ્ઠાન પ્રત્યે આદર જોઇએ આ મૂળરારત છે પછી પ્રારંભિક કક્ષામાં હજુ આદર પણ એટલો પ્રબળ પેઠા ન થયો હોય ત્યારે અનુષ્ઠાન આઠરતી વખતે એવો તીવ્ર પ્રયત્ન ન હોય એવું પણ બને... વળી આદર મંદ છે એટલે અનુષ્ઠાન સેવતી વખતે એવી કોઇ વિશેષ પ્રીતિ ન અનુભવાતી હોય એવું પણ બને (હા ! પણ કંટાળો-અપ્રીતિ તો ન જ જોઇએ...) તથા ક્યારેક રોષકાર્યો છોડીને આ અનુષ્ઠાન કરવાના બદલે આ અનુષ્ઠાન છોડીને શેષકાર્યો થાય... આવું પણ બનતું હોય... અને છતાં, થોડા પણ આદરપૂર્વક છે, માટે એ અનુષ્ઠાન જ્યારે કરે છે ને જેવા પ્રયત્નપૂર્વક ને જેવી પ્રીતિ અનુભવવાપૂર્વક કરે છે ત્યારે તે પ્રીતિઅનુષ્ઠાનરૂપ બને જ છે. પ્રીતિ અનુષ્ઠાનના તરતમતાભેદે અસંખ્યભેદ છે... એમાંના પ્રારંભિકભેદોમાં એનો સમાવેશ થઈ શકે. આવી રીતે પણ એ અનુષ્ઠાન ચાલુ રાખે એનાથી જ ઉત્તરોત્તર પ્રીતિ વધતાં વધતાં છેવટે આદર્શભૂત પ્રીતિઅનુષ્ઠાન પમાય છે. 'एतत्तुल्यमप्यालम्बनीयस्य पूज्यत्वविशेषबुद्ध्या विशुद्धतरव्यापारं भक्त्यનુષ્ઠાનમ્। મહ વ -
गौरवविशेषयोगाद् बुद्धिमतो यद्विशुद्धतरयोगम् ।
क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद्भक्त्यनुष्ठानम् ॥ षोड. १०-४ ॥ प्रीतित्व भक्तित्वे संतोष्यपूज्यकृत्यकर्तव्यताज्ञानजनितहर्षगतौ जातिविशेषौ, आह च
-
-
अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति।
`तुल्यमपि कृत्यमनयोर्ज्ञातं स्यात्प्रीतिभक्तिगतम् ॥ षोड. १० -५ तुल्यमपि कृत्यं भोजनाच्छादनादि ज्ञातमुदाहरणम् ।
વૃત્તિઅર્થ : 'આને = પ્રીતિઅનુષ્ઠાનને તુલ્ય એવું પણ જે અનુષ્ઠાન આલંબનીય પ્રત્યેની વિશેષ પ્રકારની પૂજ્યતા બુદ્ધિના કારણે વધારે વિશુદ્ધિવાળું હોય તે ભક્તિઅનુષ્ઠાન છે. ષોડશજીમાં કહ્યું છે કે – બુદ્ધિમાન્જીવનું વિશેષપ્રકારના ગૌરવના કારણે, ક્રિયામાં ઇતરને = પ્રીતિઅનુષ્ઠાનને તુલ્ય એવું પણ જે અધિક વિશુદ્ધ
227
ભક્તિ અનુષ્ઠાન
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only