________________
વિધિવ્યવસ્થાપક છે. આવા સાધકો પણ અનેકજીવને વિધિપ્રત્યે રુચિ પેદા કરાવી માર્ગે જોડનારા બને છે. માટે તેઓનું દર્શન પણ વિપ્નવૃન્દનાશક છે.
એટલે જેઓ સ્વયં વિધિસંપાદક પણ છેને વિધિવ્યવસ્થાપક પણ છે તેઓનું દર્શન તો વિઘ્નસમૂહનાશક હોય જ એ સ્પષ્ટ છે.
આ પ્રમાણે અમે (વૃત્તિકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજ) કહીએ છીએ.
|૧૬T
अर्थमं प्रसक्तमर्थं संक्षिपन् प्रकृतं निगमयन्नाहकयमित्थ पसंगेणं ठाणाइसु जत्तसंगयाणं तु। हियमेयं विनेयं सदणुट्ठाणत्तणेण तहा ॥१७॥ कयमित्थत्ति । कृतं = पर्याप्तं अत्र प्रसङ्गेन = प्ररूपणीयमध्ये स्मृतार्थविस्तारणेन ।
અવતરણિતાર્થ હવે આ પ્રસક્ત અર્થનો સંક્ષેપ કરતા અને પ્રસ્તુત અર્થનું નિગમન કરતાં ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ : અહીં પ્રસંગથી સર્યું. સ્થાનાદિમાં યત્નસંગતજીવોને આ ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન હિતકર જાણવું તથા સદનુષ્ઠાનરૂપે પણ એને હિતકર જાણવું.
વૃત્તિઅર્થ પ્રરૂપણીય વિષયની વચમાં યાદ આવી ગયેલી વાતનો વિસ્તાર (એવી બાબતનું નિરૂપણ) એ પ્રસંગ છે. આવા પ્રસંગથી હવે સર્યું.
વિવેચનઃ ચૈત્યવન્દનસૂત્રપ્રધાનને યોગ્ય જીવો કોણ? એની પ્રરૂપણા ચાલતી હતી. માટે એ પ્રરૂપણીય અર્થ કહેવાય, એમાં સ્થાનાદિમાં પ્રયત્નશીલ જીવોને અધિકારી બતાવ્યા. એટલે એના પ્રતિપક્ષ તરીકે સ્થાનાદિના પ્રયત્નશૂન્ય અવિધિ કરનારા જીવો યાદ આવ્યા. તેથી અવિધિ કરનારા જીવોમાંથી કોને દોષ થાય કોને લાભ થાય વગેરે વાતો પ્રસક્તાર્થ કહેવાય. એનું વિસ્તારથી નિરૂપણ કર્યું. હવે એ નિરૂપણને અટકાવી મૂળ વાત પર ગ્રન્થકાર આવવા માગે છે. એ માટે હવેની ૧૭મી ગાથા છે.
स्थानादिषु = प्रदर्शितयोगभेदेषु यत्नसंगतानां तु = प्रयत्नवतामेव एतत् = चैत्यवन्दनाद्यनुष्ठानं हितं = मोक्षसाधकं विज्ञेयं, चैत्यवन्दनगोचरस्थानादियोगस्य 20
ગિર્વિશિકા...૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org