________________
એ પણ અહીંયોગલેશ છે જ. ને તેથી તેઓ પણ સૂત્રપ્રદાનયોગ્ય છે જ. એમ શક્તિસંયોગ હોવા છતાં યથાઉલ્લાસ ઓછું-વનું પાલન કરનારને પણ ઇચ્છાયોગ સંભવિત હોવાથી સર્વથા યોગાભાવે નથી. માટે એ પણ સૂત્રપ્રધાન યોગ્ય છે જ.*
આમ, અર્થ-આલંબનના અભાવવાળા જીવો, સ્થાનાદિમાં પણ અત્યન્ત પ્રયત્નતત્પર ન હોય કે અર્થ-આલંબનની તીવ્રસ્પૃહાવાળા ન હોય તો પણ જેઓને યોગલેશ સંભવિત છે તેઓને પણ પદપરિજ્ઞાન શ્રેયસ્કર છે, અને જેઓને યોગલેશ પણ સંભવિતનથી તેઓને જ પદપરિજ્ઞાન શ્રેયસ્કર નથી, એવી પૂર્વે કહેલી વ્યવસ્થિત વિભાષા આ લેશતઃ શબ્દથી પ્રાપ્ત થાય છે.
અવતરણિકામાં નિષ્ણ7 શબ્દ પછી વિપરીતwત્ત એવો શબ્દ હોવો જોઇએ. કારણ કે આગળ નિષ્ફળતા અને વિપરીતફલતા બન્નેની વાત છે, તેમજ નિષ્પન્ન પછી જેવા શબ્દ છે તે વિપરીતwત્ત શબ્દ વિના અસંગત રહે છે.
इहरा उ कायवासियपायं अहवा महामुसावाओ। ता अणुरूवाणं चिय कायव्वो एयविन्नासो॥१२॥
ગાથાર્થઃ ઇતરથા = સ્થાનાદિ જાળવવાના પ્રયત્નનો અભાવ હોય તો (આ ચૈત્યવન્દન અનુષ્ઠાન) કાયવાસિતપ્રાય છે અથવા મહામૃષાવાદસ્વરૂપ છે. તેથી અનુરૂપ = યોગ્ય જીવોને જ આનો = ચત્યવન્દનસૂત્રનો વિન્યાસ કરવો જોઇએ.
इहरा उत्ति । इतरथा तु = अर्थालम्बनयोगाभाववतां स्थानादियत्नाभावे तु तत् = चैत्यवन्दनानुष्ठानं कायवासितप्रायं-सम्मूर्च्छनजप्रवृत्तितुल्यकायचेष्टितप्रायं, मानसोपयोगशून्यत्वात्, उपलक्षणाद्वाग्वासितप्रायमपि द्रष्टव्यं, तथा चाननुष्ठानरूपत्वान्निष्फलमेतदिति માવ:|
વૃત્તિઅર્થ ઇતરથા = અર્થ-આલંબનયોગશૂન્ય જીવોને સ્થાનાદિનો યત્ન પણ જોન હોય તો તે = ચૈત્યવન્દન અનુષ્ઠાન કાયવાસિત પ્રાયઃ = સંમૂર્છાિમજીવોની
*અભવ્યાદિને જેવી ભૌતિક ઇચ્છા હોય એવી ભૌતિક ઇચ્છાથી જો ચૈત્યવન્દનાદિ કરાતા હોય તો પ્રણિધાનાદિ જનહોવાથી અર્થઉપયોગ વગેરે હોય તો પણ એ તુચ્છ દ્રવ્યક્રિયારૂપ જ છે, એ વાત પહેલેથી ગ્રન્થપર્યન્ત સર્વત્ર સમજવાની જ છે. એટલે સર્વત્ર જે સંસારના સ્વરૂપને પિછાણે છે. મોક્ષનીતીવરચિવાળો થયો છે... વગેરે પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. ચિત્યવંદનની નિષ્ફળતા
139)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org