________________
પણ, “જેના કર્મોનો પ્રયત્નોથી ઉપક્રમ થઈ જાય એનાં કર્મો સોપક્રમ જ કહેવાય. નિરુપમ નહીં. અને તેથી એવા કર્મોવાળા યોગી તો “સાપાયયોગી છે જ નહીં. નિરપાયયોગી જ છે. અને એ સિવાયનાયોગીને તો કર્મનો ઉપમન થવાથી અપાયપ્રયુક્ત વિલંબ થાય જ છે, એટલે વ્યાવૃત્તિ સંગત કરતી નથી.” આવો જો અભિપ્રાય હોય....
તો પછીજેગાઢનિકાચિત કર્મવાળાસાપાયયોગીને પણ ભવિતવ્યતાદિવશાત્ કર્મનો ઉપક્રમ થઈ જવાથી ફળવિલંબ ન થાય એની બાદબાકી કરવા રૂપે વિત્ શબ્દની વ્યાવર્તતા માનવી જોઇએ. “આવાજીવનું પણ કર્મઉપકમ પામતું હોવાથી સોપકમ જ કહેવાય. ને તેથી એ સાપાયયોગીનજ કહેવાય - અથવા આવા અત્યન્ત વિરલ કિસ્સાની વિવક્ષાન કરાય, ને તેથી એની વ્યાવૃત્તિ એ વ્યાવૃત્તિન કહેવાય....” આવો જો અભિપ્રાય રહેતો હોય તો... અર્થાત્ સાપાયયોગી તો એ જ જેને અપાય આવે જ ને જે માર્ગભ્રષ્ટ થાય જ.
જો આવી વિવક્ષા કરીએ તો વ્યાવૃત્તિની સંગતિ આ રીતે કરવી - જે સાપાયયોગી અપાયના કારણે માર્ગભ્રષ્ટ થયા પછી પુનઃ એ જ ભવમાં (કભવાન્તરમાં પણ અલ્પકાળમાં જ) માર્ગ પામી પરમપદરૂપ ફળ પ્રાપ્ત કરી લે એને ફળવિલંબ થયેલો ન કહેવો. ને તેથી એની બાદબાકી કરવા રૂપે ચિત્ શબ્દ સફળ જાણવો.
પ્રશ્ન કેટલા કાળમાં પુનઃ માર્ગ પામી મોક્ષે ચાલ્યા જાય તો એ અલ્પકાળ કહેવાય અને ફળવિલંબ ન કહેવાય?
ઉત્તરઃ જે નિરપાયયોગીને અનેક જન્માન્તરે મોક્ષપ્રાપ્તિ થાય..... એમાં જેટલો ઉત્કૃષ્ટ કાળ (સાધિક ૬૬ સાગરોપમ) પસાર થાય. એ ઉત્કૃષ્ટકાળ કરતાં અધિક ન હોય એ બધો અહીં અલ્પકાળ તરીકે જાણવો. એટલા કાળમાં મોક્ષપામનારને અવિલબેજ ફળપ્રાપ્તિ માનવી, ને એમની વ્યાવૃત્તિકરવારૂપવિત્, શબ્દને સફળ માનવો.
હવે, વાવિત્ શબ્દને સ્વરૂપદર્શક માનવાનો બીજો વિકલ્પ વિચારીએ -
નિરુપમ કર્મ સત્તામાં હોય તે જીવો સાપાયયોગી છે. આ નિરુપક્રમશબ્દ ફળોપધાયક જાણવો, માત્ર સ્વરૂપયોગ્ય નહીં. અર્થાત્ સત્તાગત કર્મમાં ઉપક્રમની વિત્ શબ્દ વિચાર)
(129)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org