________________
પ૧. શ્રાદિનકૃત્ય ભાગ ૧ પૃ. ૭૫ ૧ રૂટલसिद्धि:' ऐहिकार्थनिष्पत्तिः ययोपगृहितस्य चित्तस्वास्थ्यं भवति । પર. ધમસગ્રહ : પૃ. ૧૬૩ તથા રૂટØસિદ્ધિ रभिमतार्थ निष्पत्ति: ऐहलौकिकी ययोपगृहितस्य चित्तस्वास्थ्यं भवति, तस्माच्चोपादेय प्रवृत्तिः ।
૫૩. પ્રશ્ન ચિંતામણિ : પ્રશ્ન : નાયરાય મધ્યે જ્જુफलसिद्धि' इति वाक्येन किं मुक्तिफलं मार्गितं वान्यदिति ? उत्तर : वृदारुवृत्त्यादि अनुसारेण ज्ञायते धर्मानुष्ठानाचरण निर्विघ्न हेतु भूतमिहलोक निर्वाहकरं द्रव्यादिसुखं मार्गितमिति ।
૫૪. વૃંદાવૃત્તિ : પૃ.૫૪ પ્રણિધાનવ્યાખ્યા : 'इष्टफलसिद्धि:' ऐहिकार्थनिष्पत्ति ययोपगृहितस्य चित्तस्वास्थ्यं भवति ।
‘જયવીયરાય' સૂત્રમાં વીતરાગ ભગવાન પાસે ગણુધર દેવાએ ‘ઇષ્ટફળસિદ્ધિ' ખાસ મંગાવી તેમાં અનેક ધુરંધર વિદ્વાન આચાર્ય દેવાએ ઇશાળ' એટલે ઇચ્છિત આલેાકના પદાર્થની જ માંગણી કરવા કહ્યું છે. શું વીતરાગ આગળ આલાકનું કાંઈ મંગાય ?' એના ઉત્તરમાં ‘મગાય’ એવું ઉપર કહેલા ૯ શાસ્ત્રો કહે છે. તેમજ આલેાકના ઇચ્છિતની માંગણીને પણ પંચાળકજી શાસ્ત્રમાં મેક્ષના અંગ રૂપે જ કહી છે, નહિ કે સસારના અગ રૂપે, ટ'-અભિમત ફાતિમ્' આની માંગણી શા માટે ? તો કહે છે કે યયા ચિત્તસ્વાસ્થ્ય મવતિ તેન ધર્મ પ્રવૃત્તિ:સ્યાત્' (ઓ પાઠ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે ભલે ચિત્તવસ્થતા માટે પણ ભગવાન પાસે આલેાકનું કશું મંગાય જ નહિ’ એ કહેવું શાસ્ત્રવિરુદ્ધ છે.)
Jain Education International
(૨૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org