SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ કેવા જાણવા તે કહે છે. કારણભૂત તંતુએ વિના જ ઈચ્છા માત્રથી વજ્ર મળી જવાની આશા કરે છે. તાત્પર્ય એ છે કે જેમ વસ્ત્રના કારણભૂત તતુસમૂહ વિના વસ્ત્ર બને નહિ, તેમ ( ઉપરાસ્ત ) સુખા પણ પોતાના કારણભૂત તપશ્ચરણ વિના પ્રાપ્ત થતા નથી. માટે તેા સુખાના અર્થીઓએ તપશ્ચરણમાં જ પ્રયત્ન કરવા જોઇએ. ૨૫. પુષ્પમાલા ગાથા-૨૭૭ પૂર્વા 'तो जिणसु इंदियाई हणसु कसाए य जइ सुहं महसि ।' ટીકા : યતિ સ્વવિવર્તમુત્યું વાંસિ । જો તને સ્વર્ગ કે મેાક્ષના સુખની ઈચ્છા હાય તે! તું ઇન્દ્રિયાને જીત, કષાયાનો વિજય કર, તથા – - ૨૬. પુષ્પમાલા ફ્લાક ૪૭૧ वरविसयहं सोहग्ग संपयं पवररुवं जसकित्ति । जइ महसि जीव, निच्चता धम्मे आयरं कुह ||४७१ ॥ હું જીવ ! જો તું ઉંચીકેટના વિષયસુખ-સૌભાગ્યસંપત્તિ—સુંદર રૂપ-સારો યશ, સારી કીતિ (પ્રતિષ્ઠા) ચાહતા હાય તા હમેશા ધર્મમાં પ્રયત્ન કર (આમાં સ્પષ્ટ વિષયસુખની ઇચ્છાથી પણ ધર્મ જ કરવાનુ કહ્યું છે.) ૨૭. પુષ્પમાલા શ્લોક ૪૭૨- ૪૭૪ धम्मेण विणा परिचिंतियाई जइ हुंति कवि एमेव । ता तिहुयणंमि सयले न हुज्ज इह दुक्खिओ कोइ ||४७२ || જો ધર્મ વિના પણ એમને એમ મનઇચ્છિત (ઉત્તમ વિષય સુખ સૌભાગ્યાદિ ઉપરાત ) મળતાં હોત તે અહી' સમસ્ત ત્રણ જગતમાં કોઈ દુઃખી ન હોત. (૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004956
Book TitleIshtafal Siddhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy