________________
कैः कर्तव्यमिदमित्याह सुखार्थिभि आनुषङ्गिक प्रार्थित સ્વવિવર્ષ સુમિન તુ મવામિનંવિત્તિ:, આગમ-પ્રસિદ્ધ બાર પ્રકારના બાહ્ય-અભ્યંતર તપ અને પોતાની શક્તિ જાણી સમ જીને સુખાથી એ તે કરવું જોઇએ. કાણું કરવું જોઇએ ? તે કહે છે કે સુખાર્થીઓ એટલે કે આનુષ`ગિક ઇચ્છિત સ્વર્ગ કે અપવર્ગ ( મેાક્ષ )ના સુખના અર્શીએએ... નહિં કે ભવાબિન ઢીમેએ. ( અર્થાત્ અચરમાવર્તી જીવા અથવા ભવમાં રખડવામાં જ મઝા માનનારા જીવા તપ ન
કરે તે સારું, ‘આનુષંગિક સુખાનું વર્ણન ા માત્ર મહિમા દર્શાવવા માટે જ છે, નહિ કે એ માટે તપ કરાવવાં.’ આવું ખેલનારાઓએ આ લેાકની ટીકાનું ખાસ મનન કરવું. યાબિંદુ ગ્લાક ૮૬માં અચરમાવ માં રહેલા જીવાને ભવાભિનઢી કહ્યા છે.... )
૨૪. પુષ્પમાલા ગાથા ૮૦ સટીક
पत्थर सुहाई जीवो, रसगिद्धो कुणइ ने य विउल तवं । तंतुहि विणा पडयं, मग्गई अहिलास मित्तेणं ॥ ८० ॥
'
सर्वोऽपि संसारी जीवो कामभोगादि सम्भवीनि सुखानि तावत् प्रार्थयते । अथ च रसेसु-मधुरादिसुगृद्धस्तत्कारणभूतं न करोति विपुलं तपः स चैवंविधः सन् कथंभूतो दृष्टव्य इत्याह स नूनं कारणभूतैस्तन्तुभिविनाऽभिलाषमात्रेणैव पटं मृगयते । इदमत्र हृदयं यथा स्वकारणस्य तन्तुसंघातस्याभावे पटो न भवति एवं सुखान्यपि स्वकारणभूत तपोविरहितानि न सम्भवन्ति, अतः तदर्थिना तत्रैव यतितव्यम् ||50||
લગભગ બધા સ’સારી જીવા કામનેાગનિત સુખાને પ્રાતા હાય છે. પર‘તુ મધુર રસામાં લુબ્ધ બનેલા તે તે સુખના કારણભૂત વિપુલ તપને આચરતા નથી. તે જીવા
(૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org