________________
ધ્યાન કરી હાંક મારી. सोऊण कुमर हक्कं सहसा सा खुद्द देवया नट्ठा । चलियाई पवहणाई वद्धावणयं च संजायं ॥४११॥
કુમારની આ હાંક સાંભળીને શુદ્ર-દેવતા એકદમ જ ભાગી અને વહાણ ચાલુ થયાં, અને ત્યાં વધામણું ચાલ્યું.
ધવળશેઠના વહાણ ચલાવી આપવા શ્રીપાળકુમારે નવપદનું સ્મરણ કર્યું અને વહાણ ચલાવી આપ્યા... (લૌકિક કાર્ય માટે નવપદસ્મરણ ધર્મ કચે) તેમ આગળ ૧૬. જિતે; તો સુમરા રુ વિવરકું કરું ?
अहवा नवपय झाणं इत्थ पमाणं क्रिमन्नेणं ? ||७७१।। इअ चितिऊण सम्म नवपय झाणं मणमि ठवित्ता । तह झाइऊ पवत्तो कुमरो जह तक्खणा चेव ।।७७२।। શ્રીપાળકુમાર વિચારે છે કે આ કૌતુક હું કેવી રીતે જોઈએ ? અથવા મારે ચિંતાનું શું કામ છે? આમાં તે નવપદધ્યાન જ પ્રમાણભૂત છે. એ સિવાય બીજા ઉપાયની મારે શી જરૂર છે ? એમ ચિંતવીને કુમાર મનમાં નવપદધ્યાન લાવીને એવું ધ્યાવવા માંડ્યો કે એ તત્ક્ષણ ત્યાં પહોંચી ગયે.
ગુણસુંદરી રાજકુમારીનું કૌતુક જોવા માટે શ્રી સિદ્ધચકના સ્મરણને જ ઉપાદેય ગણે છે તેમ જણાવેલું છે. વળી ૧૭. શ્રીપાલી રાસ ખંડ-૩ ઢાળ ૫ કડી–૮
સિદ્ધચક મુજ એહ મનોરથ પૂરશે હો લાલ....
એહિજ મુજ આધાર વિઘન સવિ ચૂરશે હો લાલ... થિર કરી મન વચ કાય રહ્યો ઈ ધ્યાન શુ છે લાલ.. તમય તત્પર ચિત્ત થયું તસ ગ્યાન શું હો લાલ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org