SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ६. मुक्त्यद्वषण मनाग मुक्त्यनुरागेण वा શુમમવાને શમાર્ ૧૭.. ગબિંદુમાં લે. ૧૫૯ માં તન્હેતુ અનુષ્ઠાન શુભભાવલેશન ચેગથી જણાવ્યું છે અને એમાં માત્ર મુક્તિના અનુરાગ રૂપ શુભભાવ હોય તે જ તન્હેતુ અનુષ્ઠાન એમ નથી કહ્યું, પણ મુક્તિનો અદ્વેષ હોય તે પણ તàતુ અનુછાન થવાનું કહ્યું છે. ७. तद्धेतुनामकम् प्रायेण-बाहुल्येन ज्ञेयमस्य चरमावर्तभाज आदि धार्मिकस्य महात्मन: प्रशस्तभावस्य अनाभोगादिभ्यः कदाचिदन्यथापि स्यादिदम् इति प्रायो ग्रहणम् ।।१६३।। ચરખાવત વતી આદિ ધાર્મિક જીવને પ્રાયઃ ચોથું (તત) અનુષ્ઠાન હોવાનું કહ્યું છે અને કદાચિત્ અનાગાદિ કારણે અન્ય પ્રકારનું હોવાનું કહ્યું છે, પણ ભાવાભિવંગના કારણે વિષ-ગરલ અનુષ્ઠાન હોવાનું કહ્યું નથી ૮, આખ્યાનક મણિકાશ ( વૃત્તિકાર–અપ્રદેવ સૂ.મ.) પૃ. ૩૧૩. શ્રી નેમિનાથ ભગવાનની દેશના. धम्मो अत्थो कामो मोक्खो चत्तारि हंति पुरिसत्था । धम्माओ जेण सेसा ता धम्मो तेसिं परमतरो ।।७।। ધર્મ-અર્થ-કામ-મેક્ષ–આ ચાર પુરુષાર્થ છે. ધર્મથી જ બાકીના ત્રણ સિદ્ધ થાય છે. માટે ધર્મ એ બધામાં અતિ શ્રેષ્ઠ છે... [ આ ઉપરાંત ઉપમિતિ ઉત્તરાધ્યયન ટીકા વગેરે અનેક શાસ્ત્રોમાં ધર્મને પ્રધાન પુરુષાર્થ હોવાનું જણાવ્યું છે; નહિ કે મેક્ષને ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004956
Book TitleIshtafal Siddhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy