________________
- જન ધ્યાન અને જીવન
દરેક દિશાની એક-એક રેખાની વચમાં દ્વાર (0) આવવાથી રેખાના બે ભાગ થયા. હવે આપણે એક-એક ગઢની ચાર-ચાર રેખા પર કુલ છત્રીસ નવકાર જાપ કરવાનો છે. એમ ત્રણ ગઢ ઉપર એકસો આઠ નવકાર-જાપ થશે. એમાં દરેક રેખાના બે ભાગ હોવાથી દરેક ભાગે ચાર-ચાર નવકાર અને વચલા દ્વાર પર એક નવકાર, એમ પ્રત્યેક રેખા ઉપર નવ-નવ નવકાર ગણાશે. તે આ રીતે -
૨ ૧
૧૧૦ ૧૨૭
૧૬e
૧૭
૨૧ ૨૦
A [ ૨૬ ૨૫
૨૨ ૧૯
1- ૨૭ ૨૪ ૨૩ છે . આમાં નંબર આપ્યા છે એ પ્રમાણે પહેલાં અંદરના નાના ગઢથી શરૂ કરવાનું. એમાં ય ઉપરની રેખામાં ડાબી બાજુએ ઉપરથી શરૂ કરવાનું. ગઢની રેખા પર ઉપર નીચે ફૂલ મૂક્યા છે અને એક ફૂલ પ્રવેશ દ્વારની ઉપર છે એમ એક રેખાની ઉપર ૯ ફૂલ થાય છે. એ દરેક ફૂલ પર નજર રાખી એક-એક નવકાર ગણવાનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org