SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ - જન ધ્યાન અને જીવન દરેક દિશાની એક-એક રેખાની વચમાં દ્વાર (0) આવવાથી રેખાના બે ભાગ થયા. હવે આપણે એક-એક ગઢની ચાર-ચાર રેખા પર કુલ છત્રીસ નવકાર જાપ કરવાનો છે. એમ ત્રણ ગઢ ઉપર એકસો આઠ નવકાર-જાપ થશે. એમાં દરેક રેખાના બે ભાગ હોવાથી દરેક ભાગે ચાર-ચાર નવકાર અને વચલા દ્વાર પર એક નવકાર, એમ પ્રત્યેક રેખા ઉપર નવ-નવ નવકાર ગણાશે. તે આ રીતે - ૨ ૧ ૧૧૦ ૧૨૭ ૧૬e ૧૭ ૨૧ ૨૦ A [ ૨૬ ૨૫ ૨૨ ૧૯ 1- ૨૭ ૨૪ ૨૩ છે . આમાં નંબર આપ્યા છે એ પ્રમાણે પહેલાં અંદરના નાના ગઢથી શરૂ કરવાનું. એમાં ય ઉપરની રેખામાં ડાબી બાજુએ ઉપરથી શરૂ કરવાનું. ગઢની રેખા પર ઉપર નીચે ફૂલ મૂક્યા છે અને એક ફૂલ પ્રવેશ દ્વારની ઉપર છે એમ એક રેખાની ઉપર ૯ ફૂલ થાય છે. એ દરેક ફૂલ પર નજર રાખી એક-એક નવકાર ગણવાનો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy